૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।। १३२ ।।
यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।। १३३ ।।
शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।। १३४ ।।
परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः।। १३५ ।।
तदा तु भवति हेतुर्जीवः परिणामभावानाम्।। १३६ ।।
(અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે [सः] તે [अज्ञानस्य] અજ્ઞાનનો [उदयः] ઉદય છે [तु] અને [जीवस्य] જીવને [अश्रद्दधानत्वम्] જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે [मिथ्यात्वस्य] મિથ્યાત્વનો [उदयः] ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यद्] જે [अविरमणम्] અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે [असंयमस्य] અસંયમનો [उदयः] ઉદય [भवेत्] છે [तु] અને [जीवानां] જીવોને [यः] જે [कलुषोपयोगः] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે [सः] તે [कषायोदयः] કષાયનો ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यः] જે [शोभनः अशोभनः वा] શુભ કે અશુભ [कर्तव्यः विरतिभावाः वा] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [चेष्टोत्साहः] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [तं] તે [योगोदयं] યોગનો ઉદય [जानीहि] જાણ.
કાર્મણવર્ગણાગત (કાર્મણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [ज्ञानावरणादिभावैः अष्टविधं] જ્ઞાનાવરણાદિભાવોરૂપે આઠ પ્રકારે [परिणमते] પરિણમે છે, [तत् कार्मणवर्गणागतं] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય [यदा] જ્યારે [खलु] ખરેખર [जीवनिबद्धं] જીવમાં બંધાય છે [तदा तु] ત્યારે [जीवः] જીવ [परिणामभावानाम्] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [हेतुः] હેતુ [भवति] થાય છે.
સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય