Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 163 of 4199

 

૧પ૬ [ સમયસાર પ્રવચન

(अनुष्टुभ्)

अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।
७।।

જે [नव–तत्त्व–गतत्वे–अपि] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [एकत्वं] પોતાના એકપણાને [न मुञ्चति] છોડતી નથી.

ભાવાર્થઃ– નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.