ગાથા ૧૯૦ થી ૧૯૨
केन क्रमेण संवरो भवतीति चेत्–
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं।
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।। १९०।।
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।। १९०।।
हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो।
आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।। १९१।।
आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।। १९१।।
कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो।
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि।। १९२।।
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि।। १९२।।
तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः।
मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च।। १९०।।
मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च।। १९०।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः।
आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः।। १९१।।
आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः।। १९१।।
कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः।
नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति।। १९२।।
नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति।। १९२।।
હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
–મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
–મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને,
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧.
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧.
કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.
ગાથાર્થઃ– [तेषां] તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્રવોના) [हेतवः] હેતુઓ [सर्वदर्शिभिः] સર્વદર્શીઓએ [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अज्ञानम्] અજ્ઞાન,