૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्।
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः किॢश्यते।। २१२।।
येन तेन खलु वस्तु वस्तु तत्।
निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि ।। २१३।।
હોતો); [इह कर्म कर्तृशून्यम् न भवति] વળી કર્મ કર્તા વિના હોતું નથી, [च वस्तुनः एकतया स्थितिः इह न] તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે); [ततः तद् एव कर्तृ भवतु] માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે). ૨૧૧.
શ્લોકાર્થઃ– [स्वयं स्फुटत्–अनंत–शक्तिः] જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન
છે એવી વસ્તુ [बहिः यद्यपि लुठति] અન્ય વસ્તુની બહાર જોકે લોટે છે [तथापि अन्य–वस्तु अपरवस्तुनः अन्तरम् न विशति] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [यतः सकलम् एव वस्तु स्वभाव–नियतम् इष्यते] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે-) [इह] આમ હોવા છતાં, [मोहितः] મોહિત જીવ, [स्वभाव–चलन–आकुलः] પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, [किम् क्लिश्यते] શા માટે કલેશ પામે છે?
નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ માનીને, કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.
શ્લોકાર્થઃ– [इह च] આ લોકમાં [येन एकम् वस्तु अन्यवस्तुनः न] એક