यो हि नामार्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः परिच्छिनत्ति स खल्वात्मानं परिच्छिनत्ति, व्यतिरेकरूपेण दृढयति — चत्ता पावारंभं पूर्वं गृहवासादिरूपं पापारम्भं त्यक्त्वा समुट्ठिदो वा सुहम्मि चरियम्हि सम्यगुपस्थितो वा पुनः । क्व । शुभचरित्रे । ण जहदि जदि मोहादी न त्यजति यदि चेन्मोहरागद्वेषान् ण लहदि सो अप्पगं सुद्धं न लभते स आत्मानं शुद्धमिति । इतो विस्तरः — कोऽपि मोक्षार्थी परमोपेक्षालक्षणं परमसामायिकं पूर्वं प्रतिज्ञाय पश्चाद्विषयसुखसाधकशुभोपयोगपरिणत्या मोहितान्तरङ्गः सन् निर्विकल्पसमाधिलक्षणपूर्वोक्तसामायिकचारित्राभावे सति निर्मोहशुद्धात्मतत्त्वप्रति- पक्षभूतान् मोहादीन्न त्यजति यदि चेत्तर्हि जिनसिद्धसदृशं निजशुद्धात्मानं न लभत इति सूत्रार्थः ।।७९।। નિકટ છે એવો, શુદ્ધ ( – વિકાર રહિત, નિર્મળ) આત્માને કેમ પામે? (ન જ પામે.) તેથી મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે. ૭૯.
હવે, ‘મારે મોહની સેનાને કઈ રીતે જીતવી’ — એમ (તેને જીતવાનો) ઉપાય વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [यः] જે [अर्हन्तं] અર્હંતને [द्रव्यत्वगुणत्वपर्ययत्वैः] દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે [जानाति] જાણે છે, [सः] તે [आत्मानं] (પોતાના) આત્માને [जानाति] જાણે છે અને [तस्य मोहः] તેનો મોહ [खलु] અવશ્ય [लयं याति] લય પામે છે.