मात्रावधृतकालपरिमाणतया परस्परपरावृत्ता अन्वयव्यतिरेकास्ते पर्यायाश्चिद्विवर्तनग्रन्थय इति
यावत् । अथैवमस्य त्रिकालमप्येककालमाकलयतो मुक्ताफलानीव प्रलम्बे प्रालम्बे
एव चैतन्यमन्तर्हितं विधाय केवलं प्रालम्बमिव केवलमात्मानं परिच्छिन्दतस्त-
षड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्यायाः, एवंलक्षणगुणपर्यायाधारभूतममूर्तमसंख्यातप्रदेशं
જેનું કાળપરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયવ્યતિરેકો ( – એક બીજામાં
હવે એ રીતે ત્રિકાળિકને પણ ( – ત્રિકાળિક આત્માને પણ) એક કાળે કળી લેતો તે જીવ, જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચિદ્દવિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને ( – અંતર્ગત કરીને) તથા ૩વિશેષણવિશેષ્યપણાની ૪વાસનાનું ૫અંતર્ધાન થવાથી — જેમ ધોળાશને હારમાં ૬અંતર્હિત કરવામાં આવે છે તેમ — ચૈતન્યને ચેતનમાં જ અંતર્હિત કરીને, જેમ ૭કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતાં, ૧. ચેતન = આત્મા ૨.ગ્રંથિ = ગાંઠ ૩. વિશેષણ તે ગુણ છે અને વિશેષ્ય તે દ્રવ્ય છે. ૪. વાસના = વલણ; કલ્પના; અભિપ્રાય. ૫. અંતર્ધાન = તિરોધાન; અદ્રશ્ય થવું — અલોપ થઈ જવું તે. ૬. અંતર્હિત = ગુપ્ત; અદ્રશ્ય; અલોપ; અંતર્ગર્ભિત. ૭. હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધોળાશ અને તેનાં મોતી — એ બધાંયની
છોડી દઈને કેવળ હારને જ જાણે છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહિ. પ્ર. ૧૮