अथैवं मोहक्षपणोपायभूतजिनेश्वरोपदेशलाभेऽपि पुरुषकारोऽर्थक्रियाकारीति पौरुषं व्यापारयति —
इह हि द्राघीयसि सदाजवंजवपथे कथमप्यमुं समुपलभ्यापि जैनेश्वरं निशिततर- वारिधारापथस्थानीयमुपदेशं य एव मोहरागद्वेषाणामुपरि दृढतरं निपातयति स एव निखिल- द्रव्यमेव स्वभावः, अथवा शुद्धात्मद्रव्यस्य कः स्वभाव इति पृष्टे पूर्वोक्तगुणपर्याया एव । एवं शेषद्रव्यगुणपर्यायाणामप्यर्थसंज्ञा बोद्धव्येत्यर्थः ।।८७।। अथ दुर्लभजैनोपदेशं लब्ध्वापि य एव मोहराग- द्वेषान्निहन्ति स एवाशेषदुःखक्षयं प्राप्नोतीत्यावेदयति — जो मोहरागदोसे णिहणदि य एव मोहराग- द्वेषान्निहन्ति । किं कृत्वा । उपलब्भ उपलभ्य प्राप्य । कम् । जोण्हमुवदेसं जैनोपदेशम् । सो सव्वदुक्खमोक्खं पावदि स सर्वदुःखमोक्षं प्राप्नोति । केन । अचिरेण कालेण स्तोक कालेनेति । तद्यथा – एकेन्द्रियविकलेन्द्रिय- पञ्चेन्द्रियादिदुर्लभपरंपरया जैनोपदेशं प्राप्य मोहरागद्वेषविलक्षणं निजशुद्धात्मनिश्चलानुभूतिलक्षणं
હવે, એ રીતે મોહક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની પ્રાપ્તિ થવા છતાં પણ પુરુષાર્થ ૧અર્થક્રિયાકારી છે તેથી પુરુષાર્થ કરે છેઃ —
અન્વયાર્થઃ — [यः] જે [जैनम् उपदेशम्] જિનના ઉપદેશને [उपलभ्य] પામીને [मोहरागद्वेषान्] મોહ -રાગ -દ્વેષને [निहन्ति] હણે છે, [सः] તે [अचिरेण कालेन] અલ્પ કાળમાં [सर्वदुःखमोक्षं प्राप्नोति] સર્વ દુઃખથી મુક્ત થાય છે.
ટીકાઃ — આ અતિ દીર્ઘ, સદા ઉત્પાતમય સંસારમાર્ગમાં કોઈ પણ પ્રકારે જિનેશ્વરદેવના આ તીક્ષ્ણ અસિધારા સમાન ઉપદેશને પામીને પણ જે મોહ -રાગ -દ્વેષ ઉપર અતિ દ્રઢપણે તેનો પ્રહાર કરે છે તે જ ૨ક્ષિપ્રમેવ સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય છે, અન્ય ૧. અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયાનો (સર્વદુઃખપરિમોક્ષનો) કરનાર ૨. ક્ષિપ્રમેવ = જલદી જ; તરત જ; શીઘ્રમેવ.