Pravachansar (Gujarati). Gatha: 88.

< Previous Page   Next Page >


Page 151 of 513
PDF/HTML Page 182 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫૧

अथैवं मोहक्षपणोपायभूतजिनेश्वरोपदेशलाभेऽपि पुरुषकारोऽर्थक्रियाकारीति पौरुषं व्यापारयति

जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं
सो सव्वदुक्खमोक्खं पावदि अचिरेण कालेण ।।८८।।
यो मोहरागद्वेषान्निहन्ति उपलभ्य जैनमुपदेशम्
स सर्वदुःखमोक्षं प्राप्नोत्यचिरेण कालेन ।।८८।।

इह हि द्राघीयसि सदाजवंजवपथे कथमप्यमुं समुपलभ्यापि जैनेश्वरं निशिततर- वारिधारापथस्थानीयमुपदेशं य एव मोहरागद्वेषाणामुपरि दृढतरं निपातयति स एव निखिल- द्रव्यमेव स्वभावः, अथवा शुद्धात्मद्रव्यस्य कः स्वभाव इति पृष्टे पूर्वोक्तगुणपर्याया एव एवं शेषद्रव्यगुणपर्यायाणामप्यर्थसंज्ञा बोद्धव्येत्यर्थः ।।८७।। अथ दुर्लभजैनोपदेशं लब्ध्वापि य एव मोहराग- द्वेषान्निहन्ति स एवाशेषदुःखक्षयं प्राप्नोतीत्यावेदयतिजो मोहरागदोसे णिहणदि य एव मोहराग- द्वेषान्निहन्ति किं कृत्वा उपलब्भ उपलभ्य प्राप्य कम् जोण्हमुवदेसं जैनोपदेशम् सो सव्वदुक्खमोक्खं पावदि स सर्वदुःखमोक्षं प्राप्नोति केन अचिरेण कालेण स्तोक कालेनेति तद्यथाएकेन्द्रियविकलेन्द्रिय- पञ्चेन्द्रियादिदुर्लभपरंपरया जैनोपदेशं प्राप्य मोहरागद्वेषविलक्षणं निजशुद्धात्मनिश्चलानुभूतिलक्षणं

હવે, એ રીતે મોહક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની પ્રાપ્તિ થવા છતાં પણ પુરુષાર્થ અર્થક્રિયાકારી છે તેથી પુરુષાર્થ કરે છેઃ

જે પામી જિન -ઉપદેશ હણતો રાગ -દ્વેષ -વિમોહને,
તે જીવ પામે અલ્પ કાળે સર્વદુઃખવિમોક્ષને. ૮૮.

અન્વયાર્થઃ[यः] જે [जैनम् उपदेशम्] જિનના ઉપદેશને [उपलभ्य] પામીને [मोहरागद्वेषान्] મોહ -રાગ -દ્વેષને [निहन्ति] હણે છે, [सः] તે [अचिरेण कालेन] અલ્પ કાળમાં [सर्वदुःखमोक्षं प्राप्नोति] સર્વ દુઃખથી મુક્ત થાય છે.

ટીકાઃઆ અતિ દીર્ઘ, સદા ઉત્પાતમય સંસારમાર્ગમાં કોઈ પણ પ્રકારે જિનેશ્વરદેવના આ તીક્ષ્ણ અસિધારા સમાન ઉપદેશને પામીને પણ જે મોહ -રાગ -દ્વેષ ઉપર અતિ દ્રઢપણે તેનો પ્રહાર કરે છે તે જ ક્ષિપ્રમેવ સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય છે, અન્ય ૧. અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયાનો (સર્વદુઃખપરિમોક્ષનો) કરનાર ૨. ક્ષિપ્રમેવ = જલદી જ; તરત જ; શીઘ્રમેવ.