Pravachansar (Gujarati). AnukramanikA.

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 544

 

વિ ષ યા નુ ક્ર મ ણિ કા
(૧) જ્ઞાનત˚વ -પ્રજ્ઞાપન
વિષયગાથા
વિષયગાથા
જ્ઞાન અધિકાર
મંગલાચરણપૂર્વક ભગવાન ગ્રંથકર્તાની
પ્રતિજ્ઞા
અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી

વીતરાગ ચારિત્ર ઉપાદેય છે, અને સરાગ

કેવળીભગવાનને બધું પ્રત્યક્ષ છે.૨૧
ચારિત્ર હેય છે એવું કથન
આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન

ચારિત્રનું સ્વરૂપ

સર્વગત છે, એવું કથન૨૩

ચારિત્ર અને આત્માની એકતાનું કથન

આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે
પક્ષ રજૂ કરીને દોષ બતાવે છે.૨૪

આત્માનું શુભ, અશુભ અને શુદ્ધપણું

જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું

પરિણામ વસ્તુનો સ્વભાવ છે.૧૦

ન્યાયસિદ્ધ છે એમ કહે છે.૨૬

આત્માના શુદ્ધ અને શુભાદિ ભાવોનું ફળ ૧૧

આત્મા અને જ્ઞાનનું એકત્વ -અન્યત્વ૨૭
શુોપયોગ
જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને
શુદ્ધોપયોગના ફળની પ્રશંસા૧૩
રદ કરે છે.૨૮
શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ૧૪
આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં
શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ
જેનાથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ
થાય છે તે શક્તિવૈચિત્ર્ય
૨૯
થતી શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ;
તેની પ્રશંસા
૧૫
જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ દ્રષ્ટાંત

શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી

દ્વારા સ્પષ્ટ કરે છે.૩૦
નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન
છે, તે સંબંધી નિરૂપણ
૧૬
પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત
કરે છે.૩૧

સ્વયંભૂ -આત્માને શુદ્ધાત્મસ્વભાવની

આત્માને પદાર્થો સાથે એકબીજામાં
પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને
કથંચિત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું
૧૭
વર્તવાપણું હોવા છતાં, તે પરને
ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે
પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો
હોવાથી તેને અત્યંત ભિન્નપણું છે એમ
દર્શાવે છે.

પૂર્વોક્ત સ્વયંભૂ -આત્માને ઇંદ્રિયો વિના કઇ

રીતે જ્ઞાન -આનંદ હોય? એવા સંદેહનું
નિરાકરણ
૧૯
૩૨

અતીંદ્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક

કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષ - પણે
સુખદુઃખ નથી૨૦
દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય
કરે છે.
૩૩