Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 544

 

૧૬ ]
વિષયાનુક્રમણિકા
વિષયગાથા
વિષયગાથા
જ્ઞાનના શ્રુત -ઉપાધિકૃત ભેદને દૂર કરે છે. ૩૪
આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ -કરણત્વકૃત
એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી. ૪૯
ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું
ભેદ દૂર કરે છે.૩૫
નથી.૫૦

શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત

યુગપદ્ પ્રવૃત્તિ વડે જ જ્ઞાનનું સર્વગતપણું
કરે છે.૩૬
સિદ્ધ થાય છે.૫૧

દ્રવ્યોના અતીત -અનાગત પર્યાયો પણ,

જ્ઞાનીને જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં
તાત્કાળિક પર્યાયોની માફક, પૃથક્પણે
જ્ઞાનમાં વર્તે છે.
૩૭
પણ ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ
કરતાં જ્ઞાન -અધિકારનો ઉપસંહાર
કરે છે.
૫૨

અવિદ્યમાન પર્યાયોનું કથંચિત્ વિદ્યમાનપણું ૩૮ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાનપ્રત્યક્ષપણું દ્રઢ

સુખ અધિકાર
કરે છે.૩૯
જ્ઞાનથી અભિન્ન એવા સુખનું સ્વરૂપ વર્ણવતાં

ઇંદ્રિયજ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન

ક્યું જ્ઞાન તેમ જ સુખ ઉપાદેય છે અને
કયું હેય છે તે વિચારે છે.
૫૩
જાણવાનું અશક્ય છે એમ ન્યાયથી
નક્કી કરે છે.
૪૦
અતીન્દ્રિય સુખના સાધનભૂત અતીન્દ્રિય

અતીંદ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે

જ્ઞાન ઉપાદેય છે એમ પ્રશંસે છે.૫૪
તે તે (બધું) સંભવે છે એમ સ્પષ્ટ કરે
છે.
૪૧
ઇંદ્રિયસુખના સાધનભૂત ઇંદ્રિયજ્ઞાન હેય છે
એમ તેને નિંદે છે.૫૫

જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી

ઇંદ્રિયજ્ઞાન પ્રત્યક્ષ નથી એમ નક્કી
ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે.૪૨
કરે છે.૫૭

જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા અને તેનું

પરોક્ષ અને પ્રત્યક્ષનાં લક્ષણ દર્શાવે છે.૫૮
ફળ શામાંથી ઉત્પન્ન થાય છે?
એમ વિવેચે છે.
૪૩
પ્રત્યક્ષ જ્ઞાનને પારમાર્થિક સુખપણે
દર્શાવે છે.૫૯

કેવળીભગવંતોને ક્રિયા પણ ક્રિયાફળને

ઉત્પન્ન કરતી નથી.૪૪
‘કેવળજ્ઞાનને પણ પરિણામ દ્વારા ખેદનો

તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર છે. ૪૫ કેવળીભગવંતોની માફક બધાય જીવોને

સંભવ હોવાથી કેવળજ્ઞાન એકાંતિક
સુખ નથી’ એવા અભિપ્રાયનું ખંડન
કરે છે.
૬૦
સ્વભાવવિઘાતનો અભાવ હોવાનું
નિષેધે છે.
૪૬
‘કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે’ એમ નિરૂપણ

અતીન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. ૪૭ સર્વને નહિ જાણનાર એકને પણ

કરતાં ઉપસંહાર કરે છે.૬૧
કેવળીઓને જ પારમાર્થિક સુખ હોય છે એમ
જાણતો નથી.૪૮
શ્રદ્ધા કરાવે છે.૬૨