Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 544

 

વિષયાનુક્રમણિકા
[ ૧૭
વિષયગાથા
વિષયગાથા
શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું
પરોક્ષજ્ઞાનવાળાઓના અપારમાર્થિક
અવધારીને, સમસ્ત રાગદ્વેષના દ્વૈતને
દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય
કરવાનો દ્રઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં
વસે છે.

ઇંદ્રિયસુખનો વિચાર૬૩ જ્યાં સુધી ઇંદ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી

જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી
કરે છે.
૬૪
૭૮
મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી

મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે,

કટિબદ્ધ થાય છે.૭૯
શરીર સુખનું સાધન હોવાની વાતનું
ખંડન કરે છે.
૬૫
‘મારે મોહની સેનાને કઇ રીતે જીતવી’એમ
ઉપાય વિચારે છે.૮૦

આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો

મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં
હોવાથી વિષયોનું અકિંચિત્કરપણું૬૭
પ્રમાદ ચોર છે એમ વિચારી
જાગૃત રહે છે.
૮૧

આત્માનું સુખસ્વભાવપણું દ્રષ્ટાંત વડે દ્રઢ

કરીને આનંદ -અધિકાર પૂર્ણ કરે છે. ૬૮
પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક,
શુભપરિણામ અધિકાર
ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો
નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે
એમ

ઇંદ્રિયસુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતાં,

મતિને વ્યવસ્થિત કરે છે.૮૨
તેના સાધનનું સ્વરૂપ૬૯
શુદ્ધાત્માનો પરિપંથી જે મોહ તેનો

ઇંદ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે

સ્વભાવ અને પ્રકારો વ્યક્ત કરે છે. ૮૩
કહે છે.૭૦
ત્રણ પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ

ઇંદ્રિયસુખને દુઃખપણે સિદ્ધ કરે છે.૭૧

કહીને તેનો ક્ષય કરવાનું કહે છે.૮૪

ઇંદ્રિયસુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન

રાગદ્વેષમોહને આ લિંગો વડે ઓળખીને
કરનાર શુભોપયોગનું, દુઃખના સાધન-
ભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભો-
પયોગથી અવિશેષપણું પ્રગટ કરે છે. ૭૨
ઉદ્ભવતાં વેંત જ મારી નાખવા
યોગ્ય છે.
૮૫
મોહક્ષય કરવાનો ઉપાયાન્તર વિચારે છે.૮૬

પુણ્યો દુઃખના બીજના હેતુ છે એમ

જિનેંદ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા
ન્યાયથી પ્રગટ કરે છે.૭૪
કઇ રીતે છે તે વિચારે છે.૮૭

પુણ્યજન્ય ઇંદ્રિયસુખનું ઘણા પ્રકારે

મોહક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની
દુઃખપણું પ્રકાશે છે.૭૬
પ્રાપ્તિ થવા છતાં પણ પુરુષાર્થ અર્થ-
ક્રિયાકારી છે.
૮૮

પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત

સ્વ -પરના વિવેકની સિદ્ધિથી જ મોહનો ક્ષય
કરતા થકા (આ વિષયનો) ઉપસંહાર
કરે છે.
૭૭
થઇ શકે છે તેથી સ્વ -પરના વિભાગની
સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.
૮૯