Pravachansar (Gujarati). Dravya Vishesh Adhikar Gatha: 127.

< Previous Page   Next Page >


Page 252 of 513
PDF/HTML Page 283 of 544

 

૨૫પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ द्रव्यविशेषप्रज्ञापनम् तत्र द्रव्यस्य जीवाजीवत्वविशेषं निश्चिनोति
दव्वं जीवमजीवं जीवो पुण चेदणोवओगमओ
पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि य अजीवं ।।१२७।।
द्रव्यं जीवोऽजीवो जीवः पुनश्चेतनोपयोगमयः
पुद्गलद्रव्यप्रमुखोऽचेतनो भवति चाजीवः ।।१२७।।

इह हि द्रव्यमेकत्वनिबन्धनभूतं द्रव्यत्वसामान्यमनुज्झदेव तदधिरूढविशेषलक्षण- सद्भावादन्योन्यव्यवच्छेदेन जीवाजीवत्वविशेषमुपढौकते तत्र जीवस्यात्मद्रव्यमेवैका व्यक्तिः अजीवस्य पुनः पुद्गलद्रव्यं धर्मद्रव्यमधर्मद्रव्यं कालद्रव्यमाकाशद्रव्यं चेति पञ्च व्यक्तयः कथनेन द्वितीया चेति ‘आगासमणुणिविट्ठं’ इत्यादिसूत्रद्वयेन सप्तमस्थलम् तदनन्तरं कालाणुरूपद्रव्यकाल- स्थापनरूपेण ‘उप्पादो पद्धंसो’ इत्यादिगाथात्रयेणाष्टमस्थलमिति विशेषज्ञेयाधिकारे समुदायपातनिका तद्यथाअथ जीवाजीवलक्षणमावेदयतिदव्वं जीवमजीवं द्रव्यं जीवाजीवलक्षणं भवति जीवो पुण चेदणो जीवः पुनश्चेतनः स्वतःसिद्धया बहिरङ्गकारणनिरपेक्षया बहिरन्तश्च प्रकाशमानया नित्यरूपया निश्चयेन परमशुद्धचेतनया, व्यवहारेण पुनरशुद्धचेतनया च युक्तत्वाच्चेतनो भवति पुनरपि किंविशिष्टः

હવે દ્રવ્યવિશેષનું પ્રજ્ઞાપન કરે છે (અર્થાત્ દ્રવ્યવિશેષોનેદ્રવ્યના ભેદોનેજણાવે છે). તેમાં (પ્રથમ), દ્રવ્યના જીવ -અજીવપણારૂપ વિશેષને નક્કી કરે છે (અર્થાત્ દ્રવ્યના, જીવ ને અજીવ એવા બે ભેદો દર્શાવે છે)ઃ

છે દ્રવ્ય જીવ, અજીવ; ચિત -ઉપયોગમય તે જીવ છે;
પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે.૧૨૭.

અન્વયાર્થઃ[द्रव्यं] દ્રવ્ય [जीवः अजीवः] જીવ અને અજીવ છે. [पुनः] ત્યાં, [चेतनोपयोगमयः] ચેતના -ઉપયોગમય (ચેતનામય તથા ઉપયોગમય) તે [जीवः] જીવ છે [च] અને [पुद्गलद्रव्यप्रमुखः अचेतनः] પુદ્ગલદ્રવ્યાદિક અચેતન દ્રવ્યો તે [अजीवः भवति] અજીવ છે.

ટીકાઃઅહીં (આ વિશ્વમાં) દ્રવ્ય, એકત્વના કારણભૂત દ્રવ્યત્વસામાન્યને છોડ્યા વિના જ, તેમાં રહેલાં વિશેષલક્ષણોના સદ્ભાવને લીધે એકબીજાથી જુદાં પાડવામાં આવતાં જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે. ત્યાં જીવનો, આત્મદ્રવ્ય જ એક ભેદ છે; અને અજીવના, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આકાશદ્રવ્યએ પાંચ