अस्ति हि समस्तेष्वपि वृत्त्यंशेषु समयपदार्थस्योत्पादव्ययध्रौव्यत्वमेकस्मिन् वृत्त्यंशे तस्य दर्शनात् । उपपत्तिमच्चैतत्, विशेषास्तित्वस्य सामान्यास्तित्वमन्तरेणानुपपत्तेः । अयमेव च दुभयाधारभूताङ्गुलिद्रव्यस्थानीयेन कालाणुद्रव्यरूपेण ध्रौव्यमिति कालद्रव्यसिद्धिरित्यर्थः ।।१४२।। अथ पूर्वोक्तप्रकारेण यथा वर्तमानसमये कालद्रव्यस्योत्पादव्ययध्रौव्यत्वं स्थापितं तथा सर्वसमयेष्व- स्तीति निश्चिनोति — एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा एकस्मिन्समये सन्ति विद्यन्ते । के । (કાળપદાર્થ) અવસ્થિત ન હોય? (કાળપદાર્થને એક વૃત્ત્યંશમાં પણ ઉત્પાદ અને વિનાશ યુગપદ્ થતા હોવાથી તે નિરન્વય અર્થાત્ ખંડિત નથી માટે સ્વભાવે અવશ્ય ધ્રુવ છે.)
આ પ્રમાણે એક વૃત્ત્યંશમાં કાળપદાર્થ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ થયું. ૧૪૨.
હવે (જેમ એક વૃત્ત્યંશમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો સિદ્ધ કર્યો તેમ) સર્વ વૃત્ત્યંશોમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ કરે છેઃ —
અન્વયાર્થઃ — [एकस्मिन् समये] એક એક સમયમાં [संभवस्थितिनाशसंज्ञिताः अर्थाः] ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો [समयस्य] કાળને [सर्वकालं] સદાય [सन्ति] હોય છે. [एषः हि] આ જ [कालाणुसद्भावः] કાળાણુનો સદ્ભાવ છે (અર્થાત્ આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે).
ટીકાઃ — કાળપદાર્થને બધાય વૃત્ત્યંશોમાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય હોય છે, કારણ કે (૧૪૨મી ગાથામાં સિદ્ધ થયું તેમ) એક વૃત્ત્યંશમાં તેઓ (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) જોવામાં આવે છે. અને આ યોગ્ય જ છે, કારણ કે વિશેષ અસ્તિત્વ સામાન્ય અસ્તિત્વ વિના બની શકે