यथोदितहेतुकमेव परमाणूनां पिण्डत्वमवधार्यं, द्विचतुर्गुणयोस्त्रिपञ्चगुणयोश्च द्वयोः स्निग्धयोः द्वयो रूक्षयोर्द्वयोः स्निग्धरूक्षयोर्वा परमाण्वोर्बन्धस्य प्रसिद्धेः । उक्तं च ‘‘णिद्धा णिद्धेण बज्झंति लुक्खा लुकखा य पोग्गला । णिद्धलुक्खा य बज्झंति रूवारूवी य पोग्गला ।।’’ त्रिशक्तियुक्तरूक्षस्य पञ्चगुणरूक्षेण स्निग्धेन वा विषमसंज्ञेन द्विगुणाधिकत्वे सति बन्धो भवतीति ज्ञातव्यम् । अयं तु विशेषः — परमानन्दैकलक्षणस्वसंवेदनज्ञानबलेन हीयमानरागद्वेषत्वे सति पूर्वोक्त-
હવે પરમાણુઓને પિંડપણામાં યથોક્ત હેતુ છે (અર્થાત્ ઉપર કહ્યું તે જ કારણ છે) એમ નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [स्निग्धत्वेन द्विगुणः] સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ [चतुर्गुण- स्निग्धेन] ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે [बन्धम् अनुभवति] બંધ અનુભવે છે; [वा] અથવા [रूक्षेण त्रिगुणितः अणुः] રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ [पञ्चगुणयुक्त :] પાંચ અંશવાળા સાથે જોડાયો થકો [बध्यते] બંધાય છે.
ટીકાઃ — યથોક્ત હેતુથી જ પરમાણુઓને પિંડપણું થાય છે એમ નક્કી કરવું, કારણ કે બે અને ચાર ગુણવાળા તથા ત્રણ અને પાંચ ગુણવાળા — એવા બે સ્નિગ્ધ પરમાણુઓને અથવા એવા બે રૂક્ષ પરમાણુઓને અથવા એવા બે સ્નિગ્ધ -રૂક્ષ પરમાણુઓને ( – એક સ્નિગ્ધ અને એક રૂક્ષ પરમાણુને) બંધની પ્રસિદ્ધિ છે. કહ્યું છે કેઃ
‘णिद्धस्स लुक्खेण हवेदि बंधो जहण्णवज्जे विसमे समे वा ।।’