Pravachansar (Gujarati). Gatha: 166.

< Previous Page   Next Page >


Page 317 of 513
PDF/HTML Page 348 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૧૭
अथ परमाणूनां पिण्डत्वस्य यथोदितहेतुत्वमवधारयति
णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि
लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो ।।१६६।।
स्निग्धत्वेन द्विगुणश्चतुर्गुणस्निग्धेन बन्धमनुभवति
रूक्षेण वा त्रिगुणितोऽणुर्बध्यते पञ्चगुणयुक्तः ।।१६६।।

यथोदितहेतुकमेव परमाणूनां पिण्डत्वमवधार्यं, द्विचतुर्गुणयोस्त्रिपञ्चगुणयोश्च द्वयोः स्निग्धयोः द्वयो रूक्षयोर्द्वयोः स्निग्धरूक्षयोर्वा परमाण्वोर्बन्धस्य प्रसिद्धेः उक्तं च ‘‘णिद्धा णिद्धेण बज्झंति लुक्खा लुकखा य पोग्गला णिद्धलुक्खा य बज्झंति रूवारूवी य पोग्गला ।।’’ त्रिशक्तियुक्तरूक्षस्य पञ्चगुणरूक्षेण स्निग्धेन वा विषमसंज्ञेन द्विगुणाधिकत्वे सति बन्धो भवतीति ज्ञातव्यम् अयं तु विशेषःपरमानन्दैकलक्षणस्वसंवेदनज्ञानबलेन हीयमानरागद्वेषत्वे सति पूर्वोक्त-

હવે પરમાણુઓને પિંડપણામાં યથોક્ત હેતુ છે (અર્થાત્ ઉપર કહ્યું તે જ કારણ છે) એમ નક્કી કરે છેઃ

ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ દ્વય -અંશમય સ્નિગ્ધાણુનો;
પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુનો. ૧૬૬.

અન્વયાર્થઃ[स्निग्धत्वेन द्विगुणः] સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ [चतुर्गुण- स्निग्धेन] ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે [बन्धम् अनुभवति] બંધ અનુભવે છે; [वा] અથવા [रूक्षेण त्रिगुणितः अणुः] રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ [पञ्चगुणयुक्त :] પાંચ અંશવાળા સાથે જોડાયો થકો [बध्यते] બંધાય છે.

ટીકાઃયથોક્ત હેતુથી જ પરમાણુઓને પિંડપણું થાય છે એમ નક્કી કરવું, કારણ કે બે અને ચાર ગુણવાળા તથા ત્રણ અને પાંચ ગુણવાળાએવા બે સ્નિગ્ધ પરમાણુઓને અથવા એવા બે રૂક્ષ પરમાણુઓને અથવા એવા બે સ્નિગ્ધ -રૂક્ષ પરમાણુઓને (એક સ્નિગ્ધ અને એક રૂક્ષ પરમાણુને) બંધની પ્રસિદ્ધિ છે. કહ્યું છે કેઃ

‘णिद्धा णिद्धेण बज्झंति लुक्खा लुक्खा य पोग्गला
णिद्धलुक्खा य बज्झंति रूवारूवी य पोग्गला ।।
‘णिद्धस्स णिद्धेण दुराहिएण लुक्खस्स लुक्खेण दुराहिएण

णिद्धस्स लुक्खेण हवेदि बंधो जहण्णवज्जे विसमे समे वा ।।