Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 374 of 513
PDF/HTML Page 405 of 544

 

૩૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवं प्रणम्य सिद्धान् जिनवरवृषभान् पुनः पुनः श्रमणान्
प्रतिपद्यतां श्रामण्यं यदीच्छति दुःखपरिमोक्षम् ।।२०१।।

यथा ममात्मना दुःखमोक्षार्थिना, ‘किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसणणाणपहाणासमं समासेज्ज उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।।’ इति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधूनां प्रणति- वन्दनात्मकनमस्कारपुरःसरं विशुद्धदर्शनज्ञानप्रधानं साम्यनाम श्रामण्यमवान्तरग्रन्थसन्दर्भोभय- सम्भावितसौस्थित्यं स्वयं प्रतिपन्नं, परेषामात्मापि यदि दुःखमोक्षार्थी तथा तत्प्रतिपद्यताम् यथानुभूतस्य तत्प्रतिपत्तिवर्त्मनः प्रणेतारो वयमिमे तिष्ठाम इति ।।२०१।। कषायान्ता एकदेशजिना उच्यन्ते, शेषाश्चानागारकेवलिनो जिनवरा भण्यन्ते, तीर्थंकरपरमदेवाश्च जिनवरवृषभा इति, तान् जिनवरवृषभान् न केवलं तान् प्रणम्य, पुणो पुणो समणे चिच्चमत्कारमात्र- निजात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयाचरणप्रतिपादनसाधकत्वोद्यतान् श्रमणशब्दवाच्याना- चार्योपाध्यायसाधूंश्च पुनः पुनः प्रणम्येति किंच पूर्वं ग्रन्थप्रारम्भकाले साम्यमाश्रयामीति

અન્વયાર્થઃ[यदि दुःखपरिमोक्षम् इच्छति] જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, [एवं] પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) [पुनः पुनः] ફરી ફરીને [सिद्धान्] સિદ્ધોને, [जिनवरवृषभान्] જિનવરવૃષભોને (-અર્હંતોને) તથા [श्रमणान्] શ્રમણોને [प्रणम्य] પ્રણમીને, [श्रामण्यं प्रतिपद्यताम्] (જીવ) શ્રામણ્યને અંગીકાર કરો.

ટીકાઃદુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે *किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसण- णाणपहाणासमं समासेज्ज उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।। એમ અર્હંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા સાધુઓને પ્રણામ -વંદનાત્મક નમસ્કારપૂર્વક વિશુદ્ધદર્શનજ્ઞાન- પ્રધાન સામ્ય નામના શ્રામણ્યનેકે જેનું આ ગ્રંથની અંદર આવી ગયેલા (જ્ઞાનતત્ત્વ - પ્રજ્ઞાપન અને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના) બે અધિકારોની રચના વડે સુસ્થિતપણું થયું છે તેનેપોતે અંગીકાર કર્યું, તે રીતે બીજાનો આત્મા પણ, જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો, તેને અંગીકાર કરો. તેને (શ્રામણ્યને) અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા. ૨૦૧. *આ, જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ચોથી ને પાંચમી ગાથાઓ છે. અર્થ માટે છટ્ઠું પાનું જુઓ. ૧. નમસ્કાર પ્રણામ -વંદનમય છે. [વિશેષ માટે ત્રીજા પાનાનું પદટિપ્પણ જુઓ.] ૨. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું. [સામ્ય નામના શ્રામણ્યમાં

વિશુદ્ધ દર્શન અને જ્ઞાન પ્રધાન છે.] ૩. સુસ્થિતપણું = સારી સ્થિતિ; આબાદી; દ્રઢપણું. ૪. યથાનુભૂત = જેવો (અમે) અનુભવ્યો છે તેવો