Pravachansar (Gujarati). Gatha: 202.

< Previous Page   Next Page >


Page 375 of 513
PDF/HTML Page 406 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૭૫
अथ श्रमणो भवितुमिच्छन् पूर्वं किं किं करोतीत्युपदिशति
आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलत्तपुत्तेहिं
आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ।।२०२।।
आपृच्छय बन्धुवर्गं विमोचितो गुरुकलत्रपुत्रैः
आसाद्य ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् ।।२०२।।

यो हि नाम श्रमणो भवितुमिच्छति स पूर्वमेव बन्धुवर्गमापृच्छते, गुरुकलत्रपुत्रेभ्य आत्मानं विमोचयति, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति तथाहिएवं बन्धुवर्ग- मापृच्छते, अहो इदंजनशरीरबन्धुवर्गवर्तिन आत्मानः, अस्य जनस्य आत्मा न किञ्चनापि युष्माकं भवतीति निश्चयेन यूयं जानीत; तत आपृष्टा यूयं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः शिवकुमारमहाराजनामा प्रतिज्ञां करोतीति भणितम्, इदानीं तु ममात्मना चारित्रं प्रतिपन्नमिति पूर्वापरविरोधः परिहारमाहग्रन्थप्रारम्भात्पूर्वमेव दीक्षा गृहीता तिष्ठति, परं किंतु ग्रन्थकरणव्याजेन क्वाप्यात्मानं भावनापरिणतं दर्शयति, क्वापि शिवकुमारमहाराजं, क्वाप्यन्यं भव्यजीवं वा तेन कारणेनात्र ग्रन्थे पुरुषनियमो नास्ति, कालनियमो नास्तीत्यभिप्रायः ।।२०१।। अथ श्रमणो भवितुमिच्छन्पूर्वं क्षमितव्यं करोति‘उवठ्ठिदो होदि सो समणो’ इत्यग्रे षष्ठगाथायां यद्वयाख्यानं तिष्ठति तन्मनसि धृत्वा पूर्वं किं कृत्वा श्रमणो भविष्यतीति व्याख्यातिआपिच्छ आपृच्छय पृष्टवा कम्

હવે શ્રમણ થવા ઇચ્છનાર પહેલાં શું શું કરે છે તે ઉપદેશે છેઃ
બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી -પુત્ર -વડીલોથી છૂટી,
દ્રગ -જ્ઞાન -તપ -ચારિત્ર -વીર્યાચાર અંગીકૃત કરી,૨૦૨.

અન્વયાર્થઃ(શ્રામણ્યાર્થી) [बन्धुवर्गम् आपृच्छय] બંધુવર્ગની વિદાય લઈને, [गुरुकलत्रपुत्रैः विमोचितः] વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો, [ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् आसाद्य] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને...

ટીકાઃજે શ્રમણ થવા ઇચ્છે છે, તે પહેલાં જ બંધુવર્ગની (સગાંસંબંધીની) વિદાય લે છે, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ પ્રમાણેઃ

આ રીતે બંધુવર્ગની વિદાય લે છેઃ અહો આ પુરુષના શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ ! આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી