Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 376 of 513
PDF/HTML Page 407 of 544

 

૩૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
आत्मानमेवात्मनोऽनादिबन्धुमुपसर्पति अहो इदंजनशरीरजनकस्यात्मन्, अहो इदंजनशरीर-
जनन्या आत्मन्, अस्य जनस्यात्मा न युवाभ्यां जनितो भवतीति निश्चयेन युवां जानीतं;
तत इममात्मानं युवां विमुञ्चतं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनो-
ऽनादिजनकमुपसर्पति
अहो इदंजनशरीररमण्या आत्मन्, अस्य जनस्यात्मानं न त्वं रमय-
सीति निश्चयेन त्वं जानीहि; तत इममात्मानं विमुञ्च; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः
स्वानुभूतिमेवात्मनोऽनादिरमणीमुपसर्पति
अहो इदंजनशरीरपुत्रस्यात्मन्, अस्य जनस्यात्मनो
न त्वं जन्यो भवसीति निश्चयेन त्वं जानीहि; तत इममात्मानं विमुञ्च; अयमात्मा
अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनोऽनादिजन्यमुपसर्पति
एवं गुरुकलत्रपुत्रेभ्य आत्मानं
बंधुवग्गं बन्धुवर्गं गोत्रम् ततः कथंभूतो भवति विमोचिदो विमोचितस्त्यक्तो भवति कैः कर्तृभूतैः
गुरुकलत्तपुत्तेहिं पितृमातृकलत्रपुत्रैः पुनरपि किं कृत्वा श्रमणो भविष्यति आसिज्ज आसाद्य आश्रित्य
कम् णाणदंसणचरित्ततववीरियायारं ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमिति अथ विस्तरःअहो बन्धुवर्ग-
पितृमातृकलत्रपुत्राः, अयं मदीयात्मा सांप्रतमुद्भिन्नपरमविवेकज्योतिस्सन् स्वकीयचिदानन्दैकस्वभावं
परमात्मानमेव निश्चयनयेनानादिबन्धुवर्गं पितरं मातरं कलत्रं पुत्रं चाश्रयति, तेन कारणेन मां मुञ्चत

यूयमिति क्षमितव्यं करोति
ततश्च किं करोति परमचैतन्यमात्रनिजात्मतत्त्वसर्वप्रकारोपादेय-
रुचिपरिच्छित्तिनिश्चलानुभूतिसमस्तपरद्रव्येच्छानिवृत्तिलक्षणतपश्चरणस्वशक्त्यनवगूहनवीर्याचाररूपं
હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે
આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે.

અહો આ પુરુષના શરીરના જનકના આત્મા! અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા! આ પુરુષના આત્માનો તું જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જન્ય તેની પાસે જાય છે.આ રીતે વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે.

(અહીં એમ સમજવું કે, જે કોઈ જીવ મુનિ થવા ઇચ્છે છે, તે કુટુંબથી સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે તેથી કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોસે ૧. જનક = પિતા. ૨.જન્ય = જન્મવાયોગ્ય; ઉત્પન્ન થવા યોગ્ય; સંતાન.