Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 387 of 513
PDF/HTML Page 418 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૮૭
व्रतसमितीन्द्रियरोधो लोचावश्यकमचेलमस्नानम्
क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तं च ।।२०८।।
एते खलु मूलगुणाः श्रमणानां जिनवरैः प्रज्ञप्ताः
तेषु प्रमत्तः श्रमणः छेदोपस्थापको भवति ।।२०९।। [युग्मम्]

सर्वसावद्ययोगप्रत्याख्यानलक्षणैकमहाव्रतव्यक्तिवशेन हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहविरत्या- त्मकं पञ्चतयं व्रतं, तत्परिकरश्च पञ्चतयी समितिः पञ्चतय इन्द्रियरोधो लोचः षट्तयमा- वश्यकमचेलक्यमस्नानं क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तश्चैवं एते निर्विकल्प- गाथासप्तकं गतम् अथ निर्विकल्पसामायिकसंयमे यदा च्युतो भवति तदा सविकल्पं छेदोपस्थापन- चारित्रमारोहतीति प्रतिपादयतिवदसमिदिंदियरोधो व्रतानि च समितयश्चेन्द्रियरोधश्च व्रतसमितीन्द्रय- रोधः लोचावस्सयं लोचश्चावश्यकानि च लोचावश्यकं, ‘‘समाहारस्यैकवचनम्’’ अचेलमण्हाणं खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च अचेलकास्नानक्षितिशयनादन्तधावनस्थितिभोजनैकभक्तानि एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता एते खलु स्फु टं अष्टाविंशतिमूलगुणाः श्रमणानां जिनवरैः प्रज्ञप्ताः तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि तेषु मूलगुणेषु यदा प्रमत्तः च्युतो भवति सः कः श्रमणस्तपोधनस्तदाकाले छेदोपस्थापको भवति छेदे व्रतखण्डने सति पुनरप्युपस्थापकश्छेदोपस्थापक इति तथाहिनिश्चयेन मूलमात्मा, तस्य केवलज्ञानाद्यनन्तगुणा मूलगुणास्ते च निर्विकल्पसमाधिरूपेण

અન્વયાર્થઃ[व्रतसमितीन्द्रियरोधः] વ્રત, સમિતિ, ઇન્દ્રિયરોધ, [लोचावश्यकम्] લોચ, આવશ્યક, [अचेलम्] અચેલપણું [अस्नानं] અસ્નાન, [क्षितिशयनम्] ક્ષિતિશયન, [अदन्तधावनं] અદંતધાવન, [स्थितिभोजनम्] ઊભાં ઊભાં ભોજન [च] અને [एकभक्तं] એક વખત આહાર[एते][खलु] ખરેખર [श्रमणानां मूलगुणाः] શ્રમણોના મૂળગુણો [जिनवरैः प्रज्ञप्ताः] જિનવરોએ કહ્યા છે; [तेषु] તેમાં [प्रमत्तः] પ્રમત્ત થયો થકો [श्रमणः] શ્રમણ [छेदोपस्थापकः भवति] છેદોપસ્થાપક થાય છે.

ટીકાઃસર્વ સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતની વ્યક્તિઓ (વિશેષો, પ્રગટતાઓ) હોવાને લીધે, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિસ્વરૂપ પાંચ પ્રકારનાં વ્રત તથા તેના પરિકરભૂત પાંચ પ્રકારની સમિતિ, પાંચ પ્રકારનો ઇન્દ્રિયરોધ, લોચ, છ પ્રકારનાં આવશ્યક, અચેલકપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઊભાં ૧. પરિકર = અનુસરનારો સમુદાય; અનુચરસમૂહ. [સમિતિ, ઇંદ્રિયરોધ વગેરે ગુણો પાંચ વ્રતોની પાછળ

પાછળ હોય જ છે તેથી સમિતિ વગેરે ગુણો પાંચ વ્રતોનો પરિકર અર્થાત્ અનુચરસમૂહ છે.] ૨. અચેલકપણું = વસ્ત્રરહિતપણું; દિગંબરપણું. ૩. ક્ષિતિશયન = ભૂમિશયન, પૃથ્વી પર સૂવું. ૪. અદંતધાવન = દાંત સાફ ન કરવા તે; દાતણ ન કરવું તે.