आगमेन तावत्सर्वाण्यपि द्रव्याणि प्रमीयन्ते, विस्पष्टतर्कणस्य सर्वद्रव्याणाम- विरुद्धत्वात् । विचित्रगुणपर्यायविशिष्टानि च प्रतीयन्ते, सहक्रमप्रवृत्तानेकधर्मव्यापका- परमागमोपदेशादुत्पन्नं निर्विकारं मोक्षार्थिभिः स्वसंवेदनज्ञानमेव भावनीयमिति ।।२३४।। अथागम- लोचनेन सर्वं द्रश्यत इति प्रज्ञापयति — सव्वे आगमसिद्धा सर्वेऽप्यागमसिद्धा आगमेन ज्ञाताः । के ते । अत्था विशुद्धज्ञानदर्शनस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतयोऽर्थाः । कथं सिद्धाः । गुणपज्जएहिं સ્વપરનો વિભાગ કરીને, મહામોહને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા, પરમાત્માને પામીને, સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે.
હવે, આગમરૂપ ચક્ષુ વડે બધુંય દેખાય છે જ એમ સમર્થન કરે છેઃ —
અન્વયાર્થઃ — [सर्वे अर्थाः] બધા પદાર્થો [चित्रैः गुणपर्यायैः] વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્યાયો સહિત [आगमसिद्धाः] આગમસિદ્ધ છે. [तान् अपि] તે સર્વને [ते श्रमणाः] એ શ્રમણો [आगमेन हि द्रष्टवा] આગમ વડે ખરેખર દેખીને [जानन्ति] જાણે છે.
ટીકાઃ — પ્રથમ તો, આગમ વડે બધાંય દ્રવ્યો પ્રમેય થાય છે (અર્થાત્ જણાય છે), કારણ કે સર્વ દ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ છે ( – બધાં દ્રવ્યો આગમાનુસાર જે વિશેષ સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવાળાં છે અર્થાત્ તેઓ આગમાનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાય એવાં છે). વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણપર્યાયોવાળાં પ્રતીત થાય છે, કારણ કે આગમ સહપ્રવૃત્ત અને ક્રમપ્રવૃત્ત અનેક ધર્મોમાં વ્યાપક ( – અનેક ધર્મોને કહેનાર)