श्रुतज्ञानोपयोगीभूय विपरिणमनात् । अतो न किञ्चिदप्यागमचक्षुषामद्रश्यं स्यात् ।।२३५।।
चित्तेहिं विचित्रगुणपर्यायैः सह । जाणंति जानन्ति । कान् । ते वि तान् पूर्वोक्तार्थगुणपर्यायान् । किं कृत्वा पूर्वम् । पेच्छित्ता द्रष्टवा ज्ञात्वा । केन । आगमेण हि आगमेनैव । अयमत्रार्थः — पूर्वमागमं पठित्वा पश्चाज्जानन्ति । ते समणा ते श्रमणा भवन्तीति । अत्रेदं भणितं भवति — सर्वे द्रव्यगुणपर्यायाः परमागमेन ज्ञायन्ते । कस्मात् । आगमस्य परोक्षरूपेण केवलज्ञानसमानत्वात् । पश्चादागमाधारेण स्वसंवेदनज्ञाने जाते स्वसंवेदनज्ञानबलेन केवलज्ञाने च जाते प्रत्यक्षा अपि भवन्ति । ततःकारणादागमचक्षुषा परंपरया सर्वं द्रश्यं भवतीति ।।२३५।। एवमागमाभ्यासकथनरूपेण प्रथमस्थले सूत्रचतुष्टयं गतम् । अथागमपरिज्ञान- तत्त्वार्थश्रद्धानतदुभयपूर्वकसंयतत्वत्रयस्य मोक्षमार्गत्वं नियमयति — आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह ૧
સિદ્ધ થાય છે). આથી બધા પદાર્થો આગમસિદ્ધ જ છે. અને તેઓ શ્રમણોને સ્વયમેવ જ્ઞેયભૂત થાય છે, કારણ કે શ્રમણો વિચિત્ર ગુણપર્યાયોવાળાં સર્વ દ્રવ્યોમાં વ્યાપક ( – સર્વ દ્રવ્યોને જાણનાર) ૨અનેકાન્તાત્મક શ્રુતજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે.
આથી (એમ કહ્યું કે) આગમચક્ષુઓને ( – આગમરૂપ ચક્ષુવાળાઓને) કાંઇ પણ અદ્રશ્ય નથી. ૨૩૫.
હવે, આગમજ્ઞાન, તત્પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને તદુભયપૂર્વક સંયતત્વના યુગપદપણાને મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ કરે છે [અર્થાત્ (૧) આગમજ્ઞાન, (૨) તે -પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને (૩) તે બન્ને -પૂર્વક સંયતપણું — એ ત્રણેનું સાથે હોવું તે જ મોક્ષમાર્ગ છે એવો નિયમ સિદ્ધ કરે છે]ઃ —
ક્રમે પ્રવર્તતા જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને કહેનારા) અનેક ધર્મો દ્રવ્યશ્રુતમાં છે.] ૨. શ્રુતજ્ઞાનોપયોગ અનેકાન્તાત્મક છે. સર્વ દ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને