केनचित्पर्यायेणोत्पादः केनचिद्विनाशः केनचिद्ध्र्रौव्यमित्यवबोद्धव्यम् । अतः शुद्धात्मनोऽप्युत्पा-
ज्ञानादिव्यक्तिरूपस्य कार्यसमयसारपर्यायस्योत्पादश्च भवति, तथाप्युभयपर्यायपरिणतात्मद्रव्यत्वेन
ध्रौव्यत्वं पदार्थत्वादिति । अथवा यथा ज्ञेयपदार्थाः प्रतिक्षणं भङ्गत्रयेण परिणमन्ति तथा ज्ञानमपि
तं सव्वट्ठवरिट्ठं तं सर्वार्थवरिष्ठं इट्ठं इष्टमभिमतं । कैः । अमरासुरप्पहाणेहिं अमरासुरप्रधानैः । ये सद्दहंति ये श्रद्दधति रोचन्ते जीवा भव्यजीवाः । तेसिं तेषाम् । दुक्खाणि वीतरागपारमार्थिक- सुखविलक्षणानि दुःखानि । खीयंति विनाशं गच्छन्ति, इति सूत्रार्थः ।।“ “ “ “ “
પર્યાયથી તો બન્નેમાં (બાજુબંધમાં ને વીંટીમાં) ઉત્પત્તિ -વિનાશ નહિ પામતું હોવાથી ધ્રુવપણું જોવામાં આવે છે, તેમ સર્વ દ્રવ્યોને કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રૌવ્ય હોય છે એમ જાણવું. આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માને પણ ઉત્પાદ- વ્યય -ધ્રૌવ્યરૂપ અસ્તિત્વ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવશ્યંભાવી છે.
ભાવાર્થઃ — દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે અને અસ્તિત્વ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યરૂપ છે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય છે.
અહીં પ્રશ્ન સંભવે છે કેઃ ‘દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? એક ધ્રૌવ્યથી જ કહેવું જોઈએ; કારણ કે જે ધ્રુવ રહે તે સદા હયાત રહી શકે છે.’ આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છેઃ જો પદાર્થ ધ્રુવ જ હોય તો માટી, સોનું, દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક જ સાદા આકારે રહેવા જોઈએ; ઘડો, કુંડળ, દહીં વગેરે ભેદો કદી ન થવા ૧. આવી જે જે ગાથાઓ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વપ્રદીપિકા ટીકામાં નથી પરંતુ શ્રી
જુદા નંબર આપવામાં આવ્યા છે.