Pravachansar-Hindi (Gujarati transliteration). Introduction; PravachansAr ; Avrutti; Sadgurudev shri kAnjiswAmi; Arpan; Shri sadgurudev stuti; PrakAshakiy nivedan; Prakashakiy nivedan (seventh edition); Jinjini vANi; UpodghAt.

Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/Dce
Tiny url for this page: http://samyakdarshan.org/Geg3XAk

Combined PDF/HTML Page 1 of 28

 

Hide bookmarks

Page -32 of 513
PDF/HTML Page 1 of 546
single page version

background image
સર્વજ્ઞવીતરાગાય નમઃ.
શ્રીમદ્ભગવત્કુન્દકુન્દાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
મૂલ ગાથા, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ,
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત ‘તત્ત્વપ્રદીપિકા’ નામક સંસ્કૃત ટીકા ઔર
ઉસકે ગુજરાતી અનુવાદકે હિન્દી રૂપાન્તર સહિત
: ગુજરાતી અનુવાદક :
પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ(બી. એસસી.)
સોનગઢ (સૌરાષ્ટ્ર)
: હિન્દી રૂપાન્તરકાર :
પં. પરમેષ્ઠીદાસ ન્યાયતીર્થ
લલિતપુર (ઉ. પ્ર.)
: પ્રકાશક :
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમન્દિર ટ્રસ્ટ,
સોનગઢ -૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)

Page -31 of 513
PDF/HTML Page 2 of 546
single page version

background image
ભગવાનશ્રીકુન્દકુન્દ -કહાનજૈનશાસ્ત્રમાલા, પુષ્પ -૮૭
સર્વજ્ઞવીતરાગાય નમઃ.
શ્રીમદ્ભગવત્કુન્દકુન્દાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
મૂલ ગાથા, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ,
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત ‘તત્ત્વપ્રદીપિકા’ નામક સંસ્કૃત ટીકા ઔર
ઉસકે ગુજરાતી અનુવાદકે હિન્દી રૂપાન્તર સહિત
: ગુજરાતી અનુવાદક :
પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ(બી. એસસી.)
સોનગઢ (સૌરાષ્ટ્ર)
: હિન્દી રૂપાન્તરકાર :
પં. પરમેષ્ઠીદાસ ન્યાયતીર્થ
લલિતપુર (ઉ. પ્ર.)
: પ્રકાશક :
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમન્દિર ટ્રસ્ટ,
સોનગઢ -૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)

Page -30 of 513
PDF/HTML Page 3 of 546
single page version

background image
પ્રસ્તુત સાતવાઁ સંસ્કરણ : ૧૦૦૦
વિ. નિ. સં. ૨૫૩૩ વિ. સં. ૨૦૬૬ ઈ. સ. ૨૦૧૦
મુદ્રકઃ
સ્મૃતિ અૉફ સેટ
સોનગઢ -૩૬૪૨૫૦
Phone : (02846) 244081
ઇસ શાસ્ત્રકા લાગત મૂલ્ય રુ. ૧૮૩=૦૦ પડા હૈ. મુમુક્ષુઓંકી આર્થિક સહયોગસે
ઇસકા વિક્રિય મૂલ્ય રુ. ૧૦૦=૦૦ હોતા હૈ. ઉનમેં શ્રી ઘાટકોપર દિગંબર જૈન મુમુક્ષુ
મંડલ, મુંબઈકી ઓરસે ૫૦
% આર્થિક સહયોગ વિશેષ પ્રાપ્ત હોનેસે ઇસ શાસ્ત્રકા વિક્રિય-
મૂલ્ય માત્ર રુ. ૫૦=૦૦ રખા ગયા હૈ.
મૂલ્ય : રુ. ૫૦=૦૦
પરમાગમ શ્રી પ્રવચનસાર (હિન્દી)કે

સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા


Page -28 of 513
PDF/HTML Page 5 of 546
single page version

background image
અર્પણ
3
જિન્હોંને ઇસ પામર પર અપાર ઉપકાર કિયા હૈ, જિનકી
પ્રેરણાસે પ્રવચનસારકા યહ અનુવાદ તૈયાર હુઆ હૈ,
જો જિનપ્રવચનકે પરમ ભક્ત એવં મર્મજ્ઞ હૈં, જો
જિનપ્રવચનકે હાર્દકા અનુભવ કર નિજ કલ્યાણ
સાધ રહે હૈં ઔર ભારતવર્ષકે ભવ્ય જીવોંકો
કલ્યાણપન્થમેં લગા રહે હૈં, જો જિનપ્રવચનકે
સારરૂ પ ભેદવિજ્ઞાનકે ઔર શુદ્ધાત્મપ્રવૃત્તિકે
ઇસ કાલમેં ઇસ ક્ષેત્રમેં સર્વોત્કૃષ્ટ પ્રભાવક
હૈં, ઉન પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુ દેવ
(શ્રી કાનજીસ્વામી)કો યહ
અનુવાદ -પુષ્પ અત્યન્ત ભક્તિ-
ભાવસે સમર્પિત
કરતા હૂઁ .
અનુવાદક
(હિંમતલાલ જેઠાલાલ શાહ)
J

Page -27 of 513
PDF/HTML Page 6 of 546
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ -સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ક્ હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર -વીર -કું દના !
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ -ગુણ -પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે ; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકં પ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું,
ક રુણા અકારણ સમુદ્ર ! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ ! તારી ઉર -અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિ શાળી !
રચયિતા : હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -26 of 513
PDF/HTML Page 7 of 546
single page version

background image
નમઃ શ્રીપ્રવચનસારપરમાગમાય.
પ્રકાશકીય નિવેદન
[છઠવાઁ સંસ્કરણ]
પ્રવર્તમાનતીર્થપ્રણેતા વીતરાગ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામીકી ૐકાર દિવ્યધ્વનિસે
પ્રવાહિત ઔર ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી આદિ ગુરુપરમ્પરા દ્વારા પ્રાપ્ત હુએ શુદ્ધાત્માનુભૂતિપ્રધાન
અધ્યાત્મપ્રવાહકો ઝેલકર, તથા વિદેહક્ષેત્રસ્થ જીવન્તસ્વામી શ્રી સીમન્ધરજિનવરકી પ્રત્યક્ષ
વન્દના એવં દેશનાશ્રવણસે પુષ્ટ કર, શ્રીમદ્ ભગવત્કુન્દકુન્દાચાર્યદેવને ઉસે સમયસારાદિ
પરમાગમરૂપ ભાજનોંમેં સંગૃહીત કરકે અધ્યાત્મતત્ત્વપિપાસુ જગત પર સાતિશય મહાન ઉપકાર
કિયા હૈ
.
સ્વાનુભવપ્રધાનઅધ્યાત્મશ્રુતલબ્ધિધર ભગવત્કુન્દકુન્દાચાર્યદેવ દ્વારા પ્રણીત પ્રાભૃતરૂપ
પ્રભૂત શ્રુતરચનાઓંમેં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાયસંગ્રહ, શ્રી નિયમસાર ઔર
શ્રી અષ્ટપ્રાભૃત
યહ પાઁચ પરમાગમ મુખ્ય હૈં . યે પાઁચોં પરમાગમ શ્રી કુન્દકુન્દઅધ્યાત્મ-
ભારતીકે અનન્ય પરમોપાસક, અધ્યાત્મયુગપ્રવર્તક, પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીકે સત્પ્રભાવનોદયસે શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) એવં અન્ય
ટ્રસ્ટ દ્વારા ગુજરાતી એવં હિન્દી ભાષામેં અનેક બાર પ્રકાશિત હો ચુકે હૈં
. ઉનકે હી સત્પ્રતાપસે
યે પાઁચોં હી પરમાગમ, અધ્યાત્મઅતિશયક્ષેત્ર શ્રી સુવર્ણપુરી (સોનગઢ)મેં ભગવાન મહાવીરકે
પચીસવેં શતાબ્દીસમારોહકે અવસર પર (વિ. સં. ૨૦૩૦મેં), વિશ્વમેં અદ્વિતીય એવં દર્શનીય
ઐસે ‘શ્રી મહાવીરકુન્દકુન્દદિગમ્બરજૈનપરમાગમમંદિર’કી ભવ્ય દિવારોં પર લગે
સંગેમર્મરકે ધવલ શિલાપટ પર (આદ્ય ચાર પરમાગમ ટીકા સહિત ઔર અષ્ટપ્રાભૃતકી મૂલ
ગાથા) ઉત્કીર્ણ કરાકર ચિરંજીવી કિયે ગયે હૈં
. અધુના, પરમાગમ શ્રી પ્રવચનસાર એવં શ્રીમદ્
અમૃતચન્દ્રાચાર્યદેવકી ‘તત્ત્વપ્રદીપિકા’ ટીકાકે ગુજરાતી અનુવાદકે હિન્દી રૂપાન્તરકા યહ
છઠવાઁ સંસ્કરણ અધ્યાત્મતત્ત્વપ્રેમિયોંકે હાથમેં પ્રસ્તુત કરતે હુએ શ્રુતપ્રભાવનાકા વિશેષ આનન્દ
અનુભૂત હોતા હૈ
.
જિનકે પુનીત પ્રભાવનોદયસે શ્રી કુન્દકુન્દઅધ્યાત્મભારતીકા ઇસ યુગમેં પુનરભ્યુદય
હુઆ હૈ ઐસે હમારે પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીકી ઉપકારમહિમા ક્યા કહી
જાયે ? ઉનહીને ભગવાન શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત એવં તદામ્નાયાનુવર્તી
ભગવત્કુન્દકુન્દાચાર્યદેવ દ્વારા સમયસાર, પ્રવચનસાર આદિ પરમાગમોંમેં સુસંચિત સ્વાનુભવ

Page -25 of 513
PDF/HTML Page 8 of 546
single page version

background image
મુદ્રિત વ શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્ત્વામૃતકા સ્વયં પાન કરકે, ઇસ કલિકાલમેં
અધ્યાત્મસાધનાકે પાવન પથકા પુનઃ સમુદ્યોત કિયા હૈ, તથા રૂઢિપ્રસ્ત સામ્પ્રદાયિકતામેં ફઁસે
હુએ જૈનજગત પર, દ્રવ્યદૃષ્ટિપ્રધાન સ્વાનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મકો પ્રકાશમેં લાકર,
અનુપમ, અદ્ભુત એવં અનન્ત
અનન્ત ઉપકાર કિયે હૈં
. ઐસે પરમોપકારી, સ્વાનુભવરસભીની
અધ્યાત્મવિદ્યાકે દાતા, પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીને ઇસ પ્રવચનસાર પરમાગમ પર
અનેક બાર પ્રવચનોં દ્વારા ઉસકે ગહન તાત્ત્વિક રહસ્યોંકા ઉદ્ઘાટન કિયા હૈ
. ઇસ શતાબ્દીમેં
અધ્યાત્મરુચિકા એવં અધ્યાત્મતત્ત્વજ્ઞાનકા જો નવયુગ પ્રવર્ત રહા હૈ ઉસકા શ્રેય પૂજ્ય
ગુરુદેવશ્રીકો હી હૈ
.
પૂજ્ય ગુરુદેવશ્રીકે પુનીત પ્રતાપસે હી મુમુક્ષુજગતકો જૈન અધ્યાત્મશ્રુતકે અનેક
પરમાગમરત્ન અપની માતૃભાષામેં પ્રાપ્ત હુએ હૈં . શ્રી પ્રવચનસારકા ગુજરાતી અનુવાદ (જિસકા
યહ હિન્દી રૂપાન્તર હૈ) ભી, શ્રી સમયસારકે ગુજરાતી ગદ્યપદ્યાનુવાદકી ભાઁતિ, પ્રશમમૂર્તિ
ભગવતી પૂજ્ય બહિનશ્રી ચમ્પાબહિનકે બડે ભાઈ અધ્યાત્મતત્ત્વરસિક, વિદ્વદ્રત્ન, આદરણીય પં૦
શ્રી હિમ્મતલાલ જેઠાલાલ શાહને, પૂજ્ય ગુરુદેવ દ્વારા દિયે ગયે શુદ્ધાત્મદર્શી ઉપદેશામૃતબોધ
દ્વારા શાસ્ત્રોંકે ગહન ભાવોંકો ખોલનેકી સૂઝ પ્રાપ્ત કર, અધ્યાત્મજિનવાણીકી અગાધ ભક્તિસે
સરલ ભાષામેં
આબાલવૃદ્ધગ્રાહ્ય, રોચક એવં સુન્દર ઢંગસેકર દિયા હૈ . સમ્માનનીય
અનુવાદક મહાનુભાવ અધ્યાત્મરસિક વિદ્વાન હોનેકે અતિરિક્ત તત્ત્વવિચારક, ગમ્ભીર આદર્શ
આત્માર્થી, વૈરાગ્યશાલી, શાન્ત, ગમ્ભીર, નિઃસ્પૃહ, નિરભિમાની એવં વિવેકશીલ સજ્જન હૈં; તથા
ઉનમેં અધ્યાત્મરસભરા મધુર કવિત્વ ભી હૈ કિ જિસકે દર્શન ઉનકે પદ્યાનુસાર એવં અન્ય
સ્તુતિકાવ્યોંસે સ્પષ્ટતયા હોતે હૈ
. વે બહુત વર્ષોં તક પૂજ્ય ગુરુદેવકે સમાગમમેં રહે હૈં, ઔર
પૂજ્ય ગુરુદેવકે અધ્યાત્મપ્રવચનોંકે શ્રવણ એવં સ્વયંકે ગહન મનન દ્વારા ઉન્હોંને અપની
આત્માર્થિતાકી બહુત પુષ્ટિ કી હૈ
. તત્ત્વાર્થકે મૂલ રહસ્યોં પર ઉનકા મનન અતિ ગહન હૈ .
શાસ્ત્રકાર એવં ટીકાકાર ઉભય આચાર્યભગવન્તોંકે હૃદયકે ગહન ભાવોંકી ગમ્ભીરતાકો
યથાવત્ સુરક્ષિત રખકર ઉન્હોંને યહ શબ્દશઃ ગુજરાતી અનુવાદ કિયા હૈ; તદુપરાન્ત મૂલ
ગાથાસૂત્રોંકા ભાવપૂર્ણ મધુર ગુજરાતી પદ્યાનુવાદ ભી (હરિગીત છન્દમેં) ઉન્હોંને કિયા હૈ, જો
ઇસ અનુવાદકી અતીવ અધિકતા લાતા હૈ ઔર સ્વાધ્યાયપ્રેમિયોંકો બહુત હી ઉપયોગી હોતા
હૈ
. તદુપરાન્ત જહાઁ આવશ્યકતા લગી વહાઁ ભાવાર્થ દ્વારા યા પદટિપ્પણ દ્વારા ભી ઉન્હોંને અતિ
સુન્દર સ્પષ્ટતા કી હૈ .
ઇસ પ્રકાર ભગવત્કુન્દકુન્દાચાર્યદેવકે સમયસારાદિ ઉત્તમોત્તમ પરમાગમોંકે અનુવાદકા
પરમ સૌભાગ્ય, પૂજ્ય ગુરુદેવશ્રી એવં પૂજ્ય બહિનશ્રીકી પરમ કૃપાસે, આદરણીય શ્રી

Page -24 of 513
PDF/HTML Page 9 of 546
single page version

background image
હિમ્મતભાઈકો સમ્પ્રાપ્ત હુઆ એતદર્થ વે સચમુચ અભિનન્દનીય હૈં . પૂજ્ય ગુરુદેવશ્રીકી કલ્યાણી
પ્રેરણા ઝેલકર અત્યન્ત પરિશ્રમપૂર્વક ઐસા સુન્દર ભાવવાહી અનુવાદ કર દેનેકે બદલેમેં સંસ્થા
એવં સમગ્ર અધ્યાત્મજિજ્ઞાસુ સમાજ ઉનકા જિતના ઉપકાર માને વહ કમ હૈ
. યહ અનુવાદ
અમૂલ્ય હૈ, ક્યોંકિ કુન્દકુન્દભારતી એવં ગુરુદેવકે પ્રતિ માત્ર પરમ ભક્તિસે પ્રેરિત હોકર અપની
અધ્યાત્મરસિકતા દ્વારા કિયે ગયે ઇસ અનુવાદકા મૂલ્ય કૈસ આંકા જાયે ? પ્રવચનસારકે ઇસ
અનુવાદરૂપ મહાન કાર્યકે બદલેમેં સંસ્થા દ્વારા, કુછ કીમતી ભેટકી સ્વીકૃતિકે લિયે,
ઉનકો આગ્રહપૂર્ણ અનુરોધ કિયા ગયા થા તબ ઉન્હોંને વૈરાગ્યપૂર્વક નમ્રભાવસે ઐસા પ્રત્યુત્તર
દિયા થા કિ ‘‘મેરા આત્મા ઇસ સંસારપરિભ્રમણસે છૂટે ઇતના હી પર્યાપ્ત હૈ, દૂસરા મુઝે કુછ
બદલા નહીં ચાહિયે’’
. ઉનકી યહ નિસ્પૃહતા ભી અત્યન્ત પ્રશંસનીય હૈ . ઉપોદ્ઘાતમેં ભી અપની
ભાવના વ્યક્ત કરતે હુએ વે લિખતે હૈં કિ‘‘યહ અનુવાદ મૈંને શ્રી પ્રવચનસાર પ્રતિ ભક્તિસે
ઔર પૂજ્ય ગુરુદેવશ્રીકી પ્રેરણાસે પ્રેરિત હોકર, નિજ કલ્યાણકે લિયે, ભવભયસે ડરતે ડરતે
કિયા હૈ’’
.
શ્રી પ્રવચનસાર શાસ્ત્રકે દૂસરે સંસ્કરણકે અવસર પર પૂજ્ય ગુરુદેવશ્રીકે અન્તેવાસી
બ્રહ્મચારી શ્રી ચન્દૂલાલભાઈ ખીમચન્દ ઝોબાલિયા દ્વારા, હસ્તલિખિત પ્રતિયોંકે આધારસે
સંશોધિત શ્રી જયસેનાચાર્યદેવકૃત ‘તાત્પર્યવૃત્તિ’ સંસ્કૃત ટીકા ભી ઇસ હિન્દી સંસ્કરણમેં જોડ
દી હૈ
. હિન્દી સંસ્કરણકે લિયે ગુજરાતી અનુવાદકા હિન્દી રૂપાન્તર પં૦ પરમેષ્ઠીદાસજી જૈન
ન્યાયતીર્થ (લલિતપુર)ને કિયા હૈ, તદર્થ ઉનકે પ્રતિ ઉપકૃતભાવ તથા ઇસ સંસ્કરણકે સુન્દર
મુદ્રણકે લિયે ‘કિતાબઘર’ રાજકોટકે પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતે હૈં
.
ઇસ શાસ્ત્રમેં આચાર્યભગવન્તોંને કહે હુએ અધ્યાત્મમન્ત્રકો ગહરાઈસે સમઝકર, ભવ્ય
જીવ શુદ્ધોપયોગધર્મકો પ્રાપ્ત કરોયહી હાર્દિક કામના .
ભાદોં કૃષ્ણા ૨, વિ. સં. ૨૦૪૯,
‘૭૯વીં બહિનશ્રી
ચમ્બાબેનજન્મજયન્તી’સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ -૩૬૪૨૫૦(સૌરાષ્ટ્ર)

Page -23 of 513
PDF/HTML Page 10 of 546
single page version

background image
સાહિત્યપ્રકાશનવિભાગ
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમન્દિર ટ્રસ્ટ,
સોનગઢ૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)

પ્રકાશકીય નિવેદન
[સાતવાઁ સંસ્કરણ]
ઇસ ગ્રંથ પ્રવચનસારકા અગલા સંસ્કરણ સમાપ્ત હો જાનેસે મુમુક્ષુઓંકી માંગકો ધ્યાનમેં
રખકર યહ નવીન સાતવાં સંસ્કરણ પ્રકાશિત કિયા જા રહા હૈ. ઇસ સંસ્કરણમેં અગલે
સંસ્કરણકી ક્ષતિયોંકો સુધારનેકા યથાયોગ્ય પ્રયત્ન કિયા ગયા હૈ.
પ્રવચનસારમેં બતાયે હુએ ભાવોંકો પૂજ્ય ગુરુદેવશ્રીને જિસ પ્રકાર ખોલા હૈ ઉસ પ્રકાર
યથાર્થ સમઝકર, અન્તરમેં ઉસકા પરિણમન કરકે અતીન્દ્રિય જ્ઞાનકી પ્રાપ્તિ દ્વારા અતીન્દ્રિય
આનન્દકો સબ જીવ આસ્વાદન કરે યહ અંતરીક ભાવના સહ.....
મહાવીર નિર્વાણોત્સવ
દીપાવલી
તા. ૨૬ -૧૦ -૨૦૧૧

Page -22 of 513
PDF/HTML Page 11 of 546
single page version

background image
જિનજીની વાણી
(રાગઆશાભર્યા અમે આવીયા)
સીમંધર મુખથી ફૂ લડાં ખરે,
એની કું દકું દ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર -સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કે રી સુવાસે ભરેલો,
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કું દકું દ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -21 of 513
PDF/HTML Page 12 of 546
single page version

background image
નમઃ શ્રી સદ્ગુરવે .
ઉપોદ્ઘાત
[ ગુજરાતીકા હિન્દી અનુવાદ ]
ભગવાન શ્રી કુન્દકુન્દાચાર્યદેવપ્રણીત યહ ‘પ્રવચનસાર’ નામકા શાસ્ત્ર ‘દ્વિતીય
શ્રુતસ્કંધ’કે સર્વોત્કૃષ્ટ આગમોંમેંસે એક હૈ.
‘દ્વિતીય શ્રુતસ્કંધ’કી ઉત્પત્તિ કેસે હુઈ, ઉસકા હમ પટ્ટાવલિઓંકે આધારસે
સંક્ષેપમેં અવલોકન કરેં :
આજ સે ૨૪૭૪ વર્ષ પૂર્વ ઇસ ભરતક્ષેત્રકી પુણ્યભૂમિમેં જગત્પૂજ્ય પરમ ભટ્ટારક
ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગકા પ્રકાશ કરનેકે લિયે સમસ્ત પદાર્થોંકા સ્વરૂપ
અપની સાતિશય દિવ્યધ્વનિકે દ્વારા પ્રગટ કર રહે થે
. ઉનકે નિર્વાણકે પશ્ચાત્ પાઁચ
શ્રુતકેવલી હુએ, જિનમેંસે અન્તિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી થે. વહાઁ તક તો
દ્વાદશાંગશાસ્ત્રકે પ્રરૂપણાસે નિશ્ચય -વ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થરૂપમેં પ્રવર્તતા રહા.
તત્પશ્ચાત્ કાલદોષસે ક્રમશઃ અંગોંકે જ્ઞાનકી વ્યુચ્છિત્તિ હોતી ગઈ ઔર ઇસપ્રકાર અપાર
જ્ઞાનસિંધુકા બહુભાગ વિચ્છિન્ન હોનેકે બાદ દૂસરે ભદ્રબાહુસ્વામી આચાર્યકી પરિપાટી
(પરમ્પરા)મેં દો મહા સમર્થ મુનિ હુએ
. ઉનમેંસેએકકા નામ શ્રી ધરસેન આચાર્ય તથા
દૂસરોંકા નામ શ્રી ગુણધર આચાર્ય થા. ઉનસે પ્રાપ્ત જ્ઞાનકે દ્વારા ઉનકી પરમ્પરામેં હોનેવાલે
આચાર્યોંને શાસ્ત્રોંકી રચના કી ઔર શ્રી વીર ભગવાનકે ઉપદેશકા પ્રવાહ ચાલૂ રખા.
શ્રી ધરસેનાચાર્યકો આગ્રાયણીપૂર્વકે પંચમ વસ્તુઅધિકારકે ‘મહાકર્મપ્રકૃતિ’ નામક
ચૌથે પ્રાભૃતકા જ્ઞાન થા. ઉસ જ્ઞાનામૃતમેંસે ક્રમશઃ ઉનકે બાદકે આચાર્યોં દ્વારા
ષ્ટખંડાગમ, ધવલ, મહાધવલ, ગોમ્મ્ટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રોંકી રચના
હુઈ
. ઇસપ્રકાર પ્રથમ શ્રુતસ્કંધકી ઉત્પત્તિ હુઈ. ઉસમેં જીવ ઔર કર્મકે સંયોગસે
હોનેવાલી આત્માકી સંસારપર્યાયકાગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિકાવર્ણન હૈ,
પર્યાયાર્થિકનયકો પ્રધાન કરકે કથન હૈ. ઇસ નયકો અશુદ્ધદ્રવ્યાર્થિક ભી કહતે હૈં ઔર
અધ્યાત્મભાષાસે અશુદ્ધ -નિશ્ચયનય અથવા વ્યવહાર કહતે હૈં.

Page -20 of 513
PDF/HTML Page 13 of 546
single page version

background image
શ્રી ગુણધર આચાર્યકો જ્ઞાનપ્રવાદપૂર્વકી દશમ વસ્તુઅધિકારકે તૃતીય પ્રાભૃતકા
જ્ઞાન થા. ઉસ જ્ઞાનમેંસે બાદકે આચાર્યોંને ક્રમશઃ સિદ્ધાન્ત -રચના કી. ઇસપ્રકાર સર્વજ્ઞ
ભગવાન્ મહાવીરસે ચલા આનેવાલા જ્ઞાન આચાર્યપરમ્પરાસે ભગવાન શ્રી કુન્દકુન્દાચાર્યદેવકો
પ્રાપ્ત હુઆ
. ઉન્હોંને પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ
શાસ્ત્રોંકી રચના કી. ઇસ પ્રકાર દ્વિતીય શ્રુતસ્કંધકી ઉત્પત્તિ હુઈ. ઉસમેં જ્ઞાનકો પ્રધાન
કરકે શુદ્ધદ્રવ્યાર્થિક નયસે કથન હૈ, આત્માકે શુદ્ધસ્વરૂપકા વર્ણન હૈ.
ભગવાન્ શ્રી કુન્દકુન્દાચાર્યદેવ વિક્રમ સંવત્કે પ્રારમ્ભમેં હો ગયે હૈં. દિગમ્બર જૈન
પરમ્પરામેં ભગવાન્ કુન્દકુન્દાચાર્યદેવકા સ્થાન સર્વોત્કૃષ્ટ હૈ.
મંગલં ભગવાન્ વીરો મંગલં ગૌતમો ગણી.
મંગલં કુન્દકુન્દાર્યો જૈનધર્મોઽસ્તુ મંગલમ્..
યહ શ્લોક પ્રત્યેક દિગમ્બર જૈન, શાસ્ત્રસ્વાધ્યાયકે પ્રારમ્ભમેં મંગલાચરણકે
રૂપમેં બોલતે હૈં. ઇસસે સિદ્ધ હોતા હૈ કિ સર્વજ્ઞ ભગવાન્ શ્રી મહાવીરસ્વામી ઔર
ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીકે પશ્ચાત્ તુરત હી ભગવાન કુન્દકુન્દાચાર્યકા સ્થાન
આતા હૈ
. દિગમ્બર જૈન સાધુ અપનેકો કુન્દકુન્દાચાર્યકી પરમ્પરાકા કહલાનેમેં ગૌરવ
માનતે હૈં. ભગવાન કુન્દકુન્દાચાર્યદેવકે શાસ્ત્ર સાક્ષાત્ ગણધરદેવકે વચન જિતને હી
પ્રમાણભૂત માને જાતે હૈં. ઉનકે બાદ હોનેવાલે ગ્રન્થકાર આચાર્ય અપને કિસી કથનકો
સિદ્ધ કરનેકે લિયે કુન્દકુન્દાચાર્યદેવકે શાસ્ત્રોંકા પ્રમાણ દેતે હૈં જિસસે યહ કથન
નિર્વિવાદ સિદ્ધ હો જાતા હૈ
. ઉનકે બાદ લિખે ગયે ગ્રન્થોંમેં ઉનકે શાસ્ત્રોંમેંસે અનેકાનેક
બહુતસે અવતરણ લિયે ગએ હૈં. વાસ્તવમેં ભગવાન કુન્દકુન્દાચાર્યદેવને અપને પરમાગમોંમેં
તીર્થંકરદેવોંકે દ્વારા પ્રરૂપિત ઉત્તમોત્તમ સિદ્ધાંતોંકો સુરક્ષિત કર રખા હૈ, ઔર મોક્ષમાર્ગકો
સ્થિર રખા હૈ
. વિક્રમ સંવત્ ૬૬૦મેં હોનેવાલે શ્રી દેવસેનાચાર્યવર અપને દર્શનસાર
નામકે ગ્રન્થમેં કહતે હૈં કિ
જઇ પઉમણંદિણાહો સીમંધરસામિદિવ્વણાણેણ.
ણ વિબોહઇ તો સમણા કહં સુમગ્ગં પયાણંતિ..
‘‘વિદેહક્ષેત્રકે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીકે સમવસરણમેં જાકર શ્રી
પદ્મનંદિનાથને (શ્રી કુન્દકુન્દાચાર્યદેવને) સ્વયં પ્રાપ્ત કિયે ગએ જ્ઞાનકે દ્વારા બોધ ન દિયા
હોતા તો મુનિજન સચ્ચે માર્ગકો કૈસે જાનતે ?’’ એક દૂસરા ઉલ્લેખ દેખિયે, જિસમેં
કુન્દકુન્દાચાર્યદેવકો ‘કલિકાલસર્વજ્ઞ’ કહા ગયા હૈ
. ષટ્પ્રાભૃતકી શ્રી શ્રુતસાગરસૂરિકૃત

Page -19 of 513
PDF/HTML Page 14 of 546
single page version

background image
ટીકાકે અંતમેં લિખા હૈ કિ‘‘પદ્મનંદી, કુન્દકુન્દાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, ઐલાચાર્ય,
ગૃધ્રપિચ્છાચાર્ય,ઇન પાઁચ નામોંસે યુક્ત તથા જિન્હેં ચાર અંગુલ ઊ પર આકાશમેં ચલનેકી
ઋદ્ધિ પ્રાપ્ત થી, ઔર જિન્હોંને પૂર્વવિદેહમેં જાકર સીમંધરભગવાનકી વંદના કી થી તથા
ઉનકે પાસસે પ્રાપ્ત શ્રુતજ્ઞાનકે દ્વારા જિન્હોંને ભારતવર્ષકે ભવ્ય જીવોંકો પ્રતિબોધિત કિયા
હૈ, ઉન શ્રી જિનચન્દ્રસૂરિભટ્ટારકકે પટ્ટકે આભરણરૂપ કલિકાલસર્વજ્ઞ (ભગવાન
કુન્દકુન્દાચાર્યદેવ)કે દ્વારા રચિત ઇસ ષટ્પ્રાભૃત ગ્રન્થમેં........સૂરીશ્વર શ્રી શ્રુતસાગર દ્વારા
રચિત મોક્ષપ્રાભૃતકી ટીકા સમાપ્ત હુઈ
.’’ ભગવાન્ કુન્દકુન્દાચાર્યદેવકી મહત્તા બતાનેવાલે
ઐસે અનેકાનેક ઉલ્લેખ જૈન સાહિત્યમેં મિલતે હૈં; કઈ શિલાલેખોંમેં ભી ઉલ્લેખ પાયા
જાતા હૈ. ઇસ પ્રકાર હમ દેખતે હૈં કિ સનાતન જૈન (દિગમ્બર) સંપ્રદાયમેં કલિકાલસર્વજ્ઞ
ભગવાન્ કુંદકુંદાચાર્યકા અદ્વિતીય સ્થાન હૈ.
ભગવાન કુન્દકુન્દાચાર્યદેવ દ્વારા રચિત અનેક શાસ્ત્ર હૈં જિનમેંસે થોડેસે વર્તમાનમેં
વિદ્યમાન હૈ. ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવકે મુખસે પ્રવાહિત શ્રુતામૃતકી સરિતામેંસે ભર લિએ ગએ
વહ અમૃતભાજન વર્તમાનમેં ભી અનેક આત્માર્થિયોંકો આત્મજીવન પ્રદાન કરતે હૈં. ઉનકે
સમયસાર, પંચાસ્તિકાય ઔર પ્રવચનસાર નામક તીન ઉત્તમોત્તમ શાસ્ત્ર ‘પ્રાભૃતત્રય’ કહલાતે
હૈં
. ઇન તીન પરમાગમોંમેં હજારોં શાસ્ત્રોંકા સાર આ જાતા હૈ. ભગવાન કુંદકુંદાચાર્યકે બાદ
લિખે ગએ અનેક ગ્રંથોંકે બીજ ઇન તીન પરમાગમોંમેં વિદ્યમાન હૈં,ઐસા સૂક્ષ્મદૃષ્ટિસે અભ્યાસ
કરને પર સ્પષ્ટ જ્ઞાત હોતા હૈ. શ્રી સમયસાર ઇસ ભરતક્ષેત્રકા સર્વોત્કૃષ્ટ પરમાગમ હૈ. ઉસમેં
નવ તત્ત્વોંકા શુદ્ધનયકી દૃષ્ટિસે નિરૂપણ કરકે જીવકા શુદ્ધ સ્વરૂપ સર્વ પ્રકારસેઆગમ,
યુક્તિ, અનુભવ ઔર પરમ્પરાસેઅતિ વિસ્તારપૂર્વક સમઝાયા હૈ. પંચાસ્તિકાયમેં છહ દ્રવ્યોં
ઔર નવ તત્ત્વોંકા સ્વરૂપ સંક્ષેપમેં કહા ગયા હૈ. પ્રવચનસારમેં ઉસકે નામાનુસાર
જિનપ્રવચનકા સાર સંગૃહીત કિયા ગયા હૈ. જૈસે સમયસારમેં મુખ્યતયા દર્શનપ્રધાન નિરૂપણ
હૈ ઉસીપ્રકાર પ્રવચનસારમેં મુખ્યતયા જ્ઞાનપ્રધાન કથન હૈ.
શ્રી પ્રવચનસારકે પ્રારમ્ભમેં હી શાસ્ત્રકર્તાને વીતરાગચારિત્રકે લિએ અપની તીવ્ર આકાંક્ષા
વ્યક્ત કી હૈ . બારબાર ભીતર હી ભીતર (અંતરમેં) ડુબકી લગાતે હુએ આચાર્યદેવ નિરન્તર
ભીતર હી સમાએ રહના ચાહતે હૈં . કિન્તુ જબ તક ઉસ દશાકો નહીં પહુઁચા જાતા તબ તક
અંતર અનુભવસે છૂટકર બારબાર બાહર ભી આના હો જાતા હૈ . ઇસ દશામેં જિન અમૂલ્ય
વચન મૌક્તિકોંકી માલા ગૂઁથ ગઈ વહ યહ પ્રવચનસાર પરમાગમ હૈ . સમ્પૂર્ણ પરમાગમમેં
વીતરાગચારિત્રકી તીવ્રાકાંક્ષાકી મુખ્ય ધ્વનિ ગૂંજ રહી હૈ .
શિલાલેખકે લિએ દેખે પૃષ્ઠ ૧૯

Page -18 of 513
PDF/HTML Page 15 of 546
single page version

background image
ઐસે ઇસ પરમ પવિત્ર શાસ્ત્રમેં તીન શ્રુતસ્કન્ધ હૈં . પ્રથમ શ્રુતસ્કન્ધકા નામ
‘જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન’ હૈ . અનાદિકાલસે પરોન્મુખ જીવોંકો કભી ઐસી શ્રદ્ધા નહીં હુઈ કિ ‘મૈં
જ્ઞાનસ્વભાવ હૂઁ ઔર મેરા સુખ મુઝમેં હી હૈ’ . ઇસીલિએ ઉસકી પરમુખાપેક્ષીપરોન્મુખવૃત્તિ
કભી નહીં ટલતી . ઐસે દીન દુખી જીવોં પર આચાર્યદેવને કરુણા કરકે ઇસ અધિકારમેં
જીવકા જ્ઞાનાનન્દસ્વભાવ વિસ્તારપૂર્વક સમઝાયા હૈ; ઉસીપ્રકાર કેવલીકે જ્ઞાન ઔર સુખ
પ્રાપ્ત કરનેકી પ્રચુર ઉત્કૃષ્ટ ભાવના બહાઈ હૈ
. ‘‘ક્ષાયિક જ્ઞાન હી ઉપાદેય હૈ,
ક્ષાયોપશમિકજ્ઞાનવાલે તો કર્મભારકો હી ભોગતે હૈં; પ્રત્યક્ષજ્ઞાન હી એકાન્તિક સુખ હૈ,
પરોક્ષજ્ઞાન તો અત્યંત આકુલ હૈ; કેવલીકા અતીન્દ્રિય સુખ હી સુખ હૈ, ઇન્દ્રિયજનિત સુખ
તો દુઃખ હી હૈ; સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ઔર દેવ હૈં, ઘાતિકર્મ રહિત ભગવાનકા
સુખ સુનકર ભી જિન્હેં ઉનકે પ્રતિ શ્રદ્ધા નહીં હોતી વે અભવ્ય (દૂરભવ્ય) હૈં’’ યોં
અનેકાનેક પ્રકારસે આચાર્યદેવને કેવલજ્ઞાન ઔર અતીંદ્રિય, પરિપૂર્ણ સુખકે લિયે પુકાર કી
હૈ
. કેવલીકે જ્ઞાન ઔર આનન્દકે લિએ આચાર્યદેવને ઐસી ભાવ ભરી ધુન મચાઈ હૈ કિ
જિસે સુનકરપઢકર સહજ હી ઐસા લગને લગતા હૈ કિ વિદેહવાસી સીમંધર ભગવાનકે
ઔર કેવલી ભગવન્તોંકે ઝુણ્ડમેંસે ભરતક્ષેત્રમેં આકર તત્કાલ હી કદાચિત્ આચાર્યદેવને યહ
અધિકાર રચકર અપની હૃદયોર્મિયાઁ વ્યક્ત કી હોં
. ઇસ પ્રકાર જ્ઞાન ઔર સુખકા અનુપમ
નિરૂપણ કરકે ઇસ અધિકારમેં આચાર્યદેવને મુમુક્ષુઓંકો અતીન્દ્રિય જ્ઞાન ઔર સુખકી રુચિ
તથા શ્રદ્ધા કરાઈ હૈ, ઔર અન્તિમ ગાથાઓંમેં મોહ
રાગદ્વેષકો નિર્મૂલ કરનેકા જિનોક્ત
યથાર્થ ઉપાય સંક્ષેપમેં બતાયા હૈ .
દ્વિતીય શ્રુતસ્કન્ધકા નામ ‘જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપન’ હૈ . અનાદિકાલસે પરિભ્રમણ કરતા
હુઆ જીવ સબ કુછ કર ચુકા હૈ, કિન્તુ ઉસને સ્વપરકા ભેદવિજ્ઞાન કભી નહીં કિયા .
ઉસે કભી ઐસી સાનુભવ શ્રદ્ધા નહીં હુઈ કિ ‘બંધ માર્ગમેં તથા મોક્ષમાર્ગમેં જીવ અકેલા
હી કર્તા, કર્મ, કરણ ઔર કર્મફલ બનતા હૈ, ઉસકા પરકે સાથ કભી ભી કુછ ભી
સમ્બન્ધ નહીં હૈ’
. ઇસલિએ હજારોં મિથ્યા ઉપાય કરને પર ભી વહ દુઃખ મુક્ત નહીં હોતા .
ઇસ શ્રુતસ્કન્ધમેં આચાર્યદેવને દુઃખકી જડ છેદનેકા સાધનભેદવિજ્ઞાનસમઝાયા હૈ .
‘જગતકા પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યકે અતિરિક્ત યા ગુણપર્યાય
સમૂહકે અતિરિક્ત અન્ય કુછ ભી નહીં હૈ . સત્ કહો, દ્રવ્ય કહો, ઉત્પાદવ્યયધ્રૌવ્ય
કહો યા ગુણપર્યાયપિણ્ડ કહો,યહ સબ એક હી હૈ’ યહ ત્રિકાલજ્ઞ જિનેન્દ્રભગવાનકે દ્વારા
સાક્ષાત્ દૃષ્ટ વસ્તુસ્વરૂપકા મૂલભૂત સિદ્ધાન્ત હૈ . વીતરાગવિજ્ઞાનકા યહ મૂલભૂત સિદ્ધાન્ત
પ્રારમ્ભકી બહુતસી ગાથાઓંમેં અત્યધિક સુન્દર રીતિસે, કિસી લોકોત્તર વૈજ્ઞાનિક ઢંગસે

Page -17 of 513
PDF/HTML Page 16 of 546
single page version

background image
સમઝાયા ગયા હૈ . ઉસમેં દ્રવ્યસામાન્યકા સ્વરૂપ જિસ અલૌકિક શૈલીસે સિદ્ધ કિયા હૈ
ઉસકા ધ્યાન પાઠકોંકો યહ ભાગ સ્વયં હી સમઝપૂર્વક પઢે બિના આના અશક્ય હૈ .
વાસ્તવમેં પ્રવચનસારમેં વર્ણિત યહ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યન્ત અબાધ્ય ઔર પરમ
પ્રતીતિકર હૈ . ઇસ પ્રકાર દ્રવ્યસામાન્યકી જ્ઞાનરૂપી સુદૃઢ ભૂમિકા રચકર, દ્રવ્ય વિશેષકા
અસાધારણ વર્ણન, પ્રાણાદિસે જીવકી ભિન્નતા, જીવ દેહાદિકાકર્તા, કારયિતા, અનુમોદક નહીં
હૈયહ વાસ્તવિકતા, જીવકો પુદ્ગલપિણ્ડકા અકર્તૃત્વ, નિશ્ચયબંધકા સ્વરૂપ, શુદ્ધાત્માકી
ઉપલબ્ધિકા ફલ, એકાગ્ર સંચેતનલક્ષણ ધ્યાન ઇત્યાદિ અનેક વિષય અતિ સ્પષ્ટતયા સમઝાએ
ગએ હૈં
. ઇન સબમેં સ્વપરકા ભેદવિજ્ઞાન હી સ્પષ્ટ તૈરતા દિખાઈ દે રહા હૈ . સમ્પૂર્ણ અધિકાર
મેં વીતરાગ પ્રણીત દ્રવ્યાનુયોગકા સત્ત્વ ખૂબ ઠૂંસ ઠૂંસ કર ભરા હૈ, જિનશાસનકે મૌલિક
સિદ્ધાન્તોંકો અબાધ્યયુક્તિસે સિદ્ધ કિયા હૈ
. યહ અધિકાર જિનશાસનકે સ્તમ્ભ સમાન હૈ .
ઇસકા ગહરાઈસે અભ્યાસ કરનેવાલે મધ્યસ્થ સુપાત્ર જીવકો ઐસી પ્રતીતિ હુયે બિના નહીં રહતી
કિ ‘જૈન દર્શન હી વસ્તુદર્શન હૈ’
. વિષયકા પ્રતિપાદન ઇતના પ્રૌઢ, અગાધ ગહરાઈયુક્ત, મર્મસ્પર્શી
ઔર ચમત્કૃતિમય હૈ કિ વહ મુમુક્ષુકે ઉપયોગકો તીક્ષ્ણ બનાકર શ્રુતરત્નાકરકી ગમ્ભીર ગહરાઈમેં
લે જાતા હૈ
. કિસી ઉચ્ચકોટિકે મુમુક્ષુકો નિજસ્વભાવરત્નકી પ્રાપ્તિ કરાતા હૈ, ઔર યદિ કોઈ
સામાન્ય મુમુક્ષુ વહાઁ તક ન પહુઁચ સકે તો ઉસકે હૃદયમેં ભી ઇતની મહિમા તો અવશ્ય હી ઘર
કર લેતી હૈ કિ ‘શ્રુતરત્નાકર અદ્ભુત ઔર અપાર હૈ’
. ગ્રન્થકાર શ્રી કુન્દકુન્દાચાર્યદેવ ઔર
ટીકાકાર શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવકે હૃદયસે પ્રવાહિત શ્રુતગંગાને તીર્થંકરકે ઔર શ્રુતકેવલિયોંકે
વિરહકો ભુલા દિયા હૈ
.
તીસરે શ્રુતસ્કન્ધકા નામ ‘ચરણાનુયોગસૂચક ચૂલિકા’ હૈ . શુભોપયોગી મુનિકો અંતરંગ
દશાકે અનુરૂપ કિસ પ્રકારકા શુભોપયોગ વર્તતા હૈ ઔર સાથ હી સાથ સહજતયા બાહરકી
કૈસી ક્રિયામેં સ્વયં વર્તના હોતી હૈં, વહ ઇસમેં જિનેન્દ્ર કથનાનુસાર સમઝાયા ગયા હૈ
. દીક્ષા
ગ્રહણ કરનેકી જિનોક્ત વિધિ, અંતરંગ સહજ દશાકે અનુરૂપ બહિરંગયથાજાત -રૂપત્વ, અટ્ઠાઈસ
મૂલગુણ, અંતરંગ
બહિરંગ છેદ, ઉપધિનિષેધ, ઉત્સર્ગઅપવાદ, યુક્તાહાર વિહાર, એકાગ્રતારૂપ
મોક્ષમાર્ગ, મુનિકા અન્ય મુનિયોંકે પ્રતિકા વ્યવહાર આદિ અનેક વિષય ઇસમેં યુક્તિ સહિત
સમઝાયે ગયે હૈં
. ગ્રંથકાર ઔર ટીકાકાર આચાર્યયુગલને ચરણાનુયોગ જૈસે વિષયકો ભી
આત્મદ્રવ્યકો મુખ્ય કરકે શુદ્ધદ્રવ્યાવલમ્બી અંતરંગ દશાકે સાથ ઉનઉન ક્રિયાઓંકા યા
શુભભાવોંકા સંબંધ દર્શાતે હુએ નિશ્ચયવ્યવહારકી સંધિપૂર્વક ઐસા ચમત્કારપૂર્ણ વર્ણન કિયા
હૈ કિ આચરણપ્રજ્ઞાપન જૈસે અધિકારમેં ભી જૈસે કોઈ શાંતઝરનેસે ઝરતા હુઆ અધ્યાત્મગીત ગાયા
જા રહા હો,
ઐસા હી લગતા રહતા હૈ . આત્મદ્રવ્યકો મુખ્ય કરકે, ઐસા સયુક્તિક ઐસા

Page -16 of 513
PDF/HTML Page 17 of 546
single page version

background image
પ્રમાણભૂત, સાદ્યન્ત, શાન્તરસનિર્ઝરતા ચરણાનુયોગકા પ્રતિપાદન અન્ય કિસી શાસ્ત્રમેં નહીં હૈ .
હૃદયમેં ભરે હુએ અનુભવામૃતમેં ઓતપ્રોત હોકર નિકલતી હુઈ દોનોં આચાર્યદેવોંકી વાણીમેં કોઈ
ઐસા ચમત્કાર હૈ કિ વહ જિસ જિસ વિષયકો સ્પર્શ કરતી હૈ ઉસ ઉસ વિષયકો પરમ રસમય,
શીતલ
શીતલ ઔર સુધાસ્યંદી બના દેતી હૈ .
ઇસ પ્રકાર તીન શ્રુતસ્કન્ધોંમેં વિભાજિત યહ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓંકો યથાર્થ
વસ્તુસ્વરૂપકે સમઝનેમેં મહાનિમિત્તભૂત હૈ . ઇસ શાસ્ત્રમેં જિનશાસનકે અનેક મુખ્ય મુખ્ય
સિદ્ધાન્તોંકે બીજ વિદ્યમાન હૈં . ઇસ શાસ્ત્રમેં પ્રત્યેક પદાર્થકી સ્વતન્ત્રતાકી ઘોષણા કી ગઈ
હૈ તથા દિવ્યધ્વનિકે દ્વારા વિનિર્ગત અનેક પ્રયોજનભૂત સિદ્ધાન્તોંકા દોહન હૈ . પરમપૂજ્ય ગુરુદેવ
શ્રી કાનજીસ્વામી અનેક બાર કહતે હૈ કિ‘શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આદિ
શાસ્ત્રોંકી ગાથાગાથામેં દિવ્યધ્વનિકા સંદેશ હૈ . ઇન ગાથાઓંમેં ઇતની અપાર ગહરાઈ હૈ કિ
ઉસકા માપ કરનેમેં અપની હી શક્તિકા માપ હોજાતા હૈ . યહ સાગરગમ્ભીર શાસ્ત્રોંકે રચયિતા
પરમકૃપાલુ આચાર્યભગવાનકા કોઈ પરમ અલૌકિક સામર્થ્ય હૈ . પરમ અદ્ભુત સાતિશય
અન્તર્બાહ્ય યોગોંકે બિના ઇન શાસ્ત્રોંકા રચા જાના શક્ય નહીં હૈ . ઇન શાસ્ત્રોંકી વાણી તૈરતે
હુએ પુરુષકી વાણી હૈ યહ સ્પષ્ટ પ્રતીત હોતા હૈ . ઇનકી પ્રત્યેક ગાથા છઠવેંસાતવેં ગુણસ્થાનમેં
ઝૂલનેવાલે મહામુનિકે આત્માનુભવસે નિકલી હુઈ હૈ . ઇન શાસ્ત્રોંકે કર્તા ભગવાન
કુન્દકુન્દાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમેં સર્વજ્ઞ વીતરાગ ભી સીમંધર ભગવાનકે સમવસરણમેં ગયે થે,
ઔર વહાઁ વે આઠ દિન રહે થે યહ બાત યથાતથ્ય હૈ, અક્ષરશઃ સત્ય હૈ, પ્રમાણસિદ્ધ હૈ
. ઉન
પરમોપકારી આચાર્યદેવકે દ્વારા રચિત સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રોંમેં તીર્થંકરદેવકી
ૐકારધ્વનિમેંસે હી નિકલા હુઆ ઉપદેશ હૈ
.
ભગવાન કુન્દકુન્દાચાર્યદેવકૃત ઇસ શાસ્ત્રકી પ્રાકૃત ગાથાઓંકી ‘તત્ત્વદીપિકા’
નામક સંસ્કૃત ટીકા શ્રી અમૃતચન્દ્રાચાર્ય (જો કિ લગભગ વિક્રમ સંવત્કી ૧૦વીં શતાબ્દીમેં
હો ગયે હૈં)ને રચી હૈ
. જૈસે ઇસ શાસ્ત્રકે મૂલ કર્તા અલૌકિક પુરુષ હૈં વૈસે હી ઇસકે
ટીકાકાર ભી મહાસમર્થ આચાર્ય હૈં . ઉન્હોંને સમયસાર તથા પંચાસ્તિકાયકી ટીકા ભી લિખી
હૈ ઔર તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતન્ત્ર ગ્રન્થોંકી ભી રચના કી હૈ . ઉન જૈસી
ટીકાયેં અભી તક અન્ય જૈનશાસ્ત્રકી નહીં હુઈ હૈ . ઉનકી ટીકાઓંકે પાઠકોંકો ઉનકી
અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપકો ન્યાયપૂર્વક સિદ્ધ કરનેકી
અસાધારણ શક્તિ, જિનશાસનકા અત્યન્ત ગમ્ભીર જ્ઞાન, નિશ્ચય
વ્યવહારકા સંધિબદ્ધ નિરૂપણ
કરનેકી વિરલ શક્તિ ઔર ઉત્તમ કાવ્યશક્તિકા પૂરા પતા લગ જાતા હૈ . ગમ્ભીર રહસ્યોંકો
અત્યન્ત સંક્ષેપમેં ભર દેનેકી ઉનકી શક્તિ વિદ્વાનોંકો આશ્ચર્યચકિત કર દેતી હૈ . ઉનકી દૈવી

Page -15 of 513
PDF/HTML Page 18 of 546
single page version

background image
ટીકાયેં શ્રુતકેવલીકે વચનોં જૈસી હૈં . જૈસે મૂલ શાસ્ત્રકારકે શાસ્ત્ર અનુભવયુક્તિ આદિ
સમસ્ત સમૃદ્ધિયોંસે સમૃદ્ધ હૈં વૈસે હી ટીકાકારકી ટીકાયેં ભી ઉન ઉન સર્વ સમૃદ્ધિયોંસે
વિભૂષિત હૈં
. શાસનમાન્ય ભગવાન્ કુન્દકુન્દાચાર્યદેવને માનો કિ વે કુંદકુંદભગવાન્કે હૃદયમેં
પૈઠ ગયે હોં ઇસપ્રકારસે ઉનકે ગંભીર આશયોંકો યથાર્થતયા વ્યક્ત કરકે ઉનકે ગણધર જૈસા
કાર્ય કિયા હૈ
. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ દ્વારા રચિત કાવ્ય ભી અધ્યાત્મરસ ઔર આત્માનુભવકી
મસ્તીસે ભરપૂર હૈં . શ્રી સમયસારકી ટીકામેં આનેવાલે કાવ્યોં (કલશોં)ને શ્રી પદ્મપ્રભદેવ
જૈસે સમર્થ મુનિવરોં પર ગહરી છાપ જમાઈ હૈ, ઔર આજ ભી તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મરસસે
ભરે હુએ વે મધુર કલશ અધ્યાત્મરસિકોંકે હદયકે તારકો ઝનઝના ડાલતે હૈં
.
અધ્યાત્મકવિકે રૂપમેં શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવકા સ્થાન અદ્વિતીય હૈ .
પ્રવચનસારમેં ભગવાન કુન્દકુન્દાચાર્યદેવને ૨૭૫ ગાથાઓંકી રચના પ્રાકૃતમેં કી હૈ .
ઉસપર શ્રી અમૃતચન્દ્રાચાર્યને તત્ત્વદીપિકા નામક તથા શ્રી જયસેનાચાર્યને તાત્પર્યવૃત્તિ નામક
સંસ્કૃત ટીકાકી રચના કી હૈ
. શ્રી પાંડે હેમરાજજીને તત્ત્વદીપિકાકા ભાવાર્થ હિન્દીમેં લિખા
હૈ, જિસકા નામ ‘બાલાવબોધભાષાટીકા’ રખા હૈ . વિક્રમ સંવત્ ૧૯૬૯મેં શ્રી
પરમશ્રુતપ્રભાવક મણ્ડલ દ્વારા પ્રકાશિત હિન્દી પ્રવચનસારમેં મૂલ ગાથાયેં, દોનોં સંસ્કૃત
ટીકાયેં, ઔર શ્રી હેમરાજજીકૃત હિન્દી બાલાવબોધભાષાટીકા મુદ્રિત હુઈ હૈ
. અબ ઇસ
પ્રકાશિત ગુજરાતી પ્રવચનસારમેં મૂલ ગાથાયેં, ઉનકા ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત તત્ત્વદીપિકા
ટીકા ઔર ઉન ગાથા વ ટીકાકા અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કિયા ગયા હૈ
. જહાઁ કુછ
વિશેષ સ્પષ્ટીકરણ કરનેકી આવશ્યકતા પ્રતીત હુઈ હૈ વહાઁ કોષ્ઠકમેં અથવા ‘ભાવાર્થ’મેં યા
ફૂ ટનોટમેં સ્પષ્ટતા કી ગઈ હૈ
. ઉસ સ્પષ્ટતા કરનેમેં બહુત સી જગહ શ્રી જયસેનાચાર્યકી
‘તાત્પર્યવૃત્તિ’ અત્યન્ત ઉપયોગી હુઈ હૈ ઔર કહી કહીં શ્રી હેમરાજજીકૃત
બાલાવબોધભાષાટીકાકા ભી આધાર લિયા હૈ
. શ્રી પરમશ્રુતપ્રભાવક મણ્ડલ દ્વારા પ્રકાશિત
પ્રવચનસારમેં મુદ્રિત સંસ્કૃત ટીકાકો હસ્તલિખિત પ્રતિયોંસે મિલાન કરને પર ઉસમેં કહીં કહીં
જો અલ્પ અશુદ્ધિયાઁ માલૂમ હુઈ વે ઇસમેં ઠીક કર લી ગઈ હૈં
.
યહ અનુવાદ કરનેકા મહાભાગ્ય મુઝે પ્રાપ્ત હુઆ, જો કિ મેરે લિયે અત્યન્ત હર્ષકા
કારણ હૈ . પરમપૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીકે આશ્રયમેં ઇસ ગહન
શાસ્ત્રકા અનુવાદ હુઆ હૈ . અનુવાદ કરનેકી સમ્પૂર્ણ શક્તિ મુઝે પૂજ્યપાદ સદ્ગુરુદેવસે હી
પ્રાપ્ત હુઈ હૈ . પરમોપકારી સદ્ગુરુદેવકે પવિત્ર જીવનકે પ્રત્યક્ષ પરિચયકે બિના ઔર ઉનકે
આધ્યાત્મિક ઉપદેશકે બિના ઇસ પામરકો જિનવાણીકે પ્રતિ લેશમાત્ર ભી ભક્તિ યા શ્રદ્ધા
કહાઁસે પ્રગટ હોતી, ભગવાન કુન્દકુન્દાચાર્યદેવ ઔર ઉનકે શાસ્ત્રોંકી રંચમાત્ર મહિમા કહાઁસે

Page -14 of 513
PDF/HTML Page 19 of 546
single page version

background image
આતી, તથા ઉન શાસ્ત્રોંકા અર્થ ઢૂંઢ નિકાલનેકી લેશમાત્ર શક્તિ કહાઁસે આતી ?ઇસપ્રકાર
અનુવાદકી સમસ્ત શક્તિકા મૂલ શ્રી સદ્ગુરુદેવ હી હોનેસે વાસ્તવમેં તો સદ્ગુરુદેવકી
અમૃતવાણીકા પ્રવાહ હી
ઉનસે પ્રાપ્ત અમૂલ્ય ઉપદેશ હીયથાસમય ઇસ અનુવાદકે રૂપમેં
પરિણત હુઆ હૈ . જિનકે દ્વારા સિંચિત શક્તિસે ઔર જિનકા પીઠપર બલ હોનેસે ઇસ ગહન
શાસ્ત્રકે અનુવાદ કરનેકા મૈંને સાહસ કિયા ઔર જિનકી કૃપાસે વહ નિર્વિઘ્ન સમાપ્ત હુઆ
ઉન પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)કે ચરણારવિન્દમેં અતિ ભક્તિભાવસે
મૈં વન્દના કરતા હૂઁ
.
પરમપૂજ્ય બહેનશ્રી ચમ્પાબેનકે પ્રતિ ભી, ઇસ અનુવાદકી પૂર્ણાહુતિ કરતે હુયે,
ઉપકારવશતાકી ઉગ્ર ભાવનાકા અનુભવ હો રહા હૈ . જિનકે પવિત્ર જીવન ઔર બોધ ઇસ
પામરકો શ્રી પ્રવચનસારકે પ્રતિ, પ્રવચનસારકે મહાન્ કર્તાકે પ્રતિ ઔર પ્રવચનસારમેં ઉપદિષ્ટ
વીતરાગવિજ્ઞાનકે પ્રતિ બહુમાનવૃદ્ધિકા વિશિષ્ટ નિમિત્ત હુએ હૈં
ઐસી ઉન પરમપૂજ્ય બહિનશ્રીકે
ચરણકમલમેં યહ હૃદય નમન કરતા હૈ .
ઇસ અનુવાદમેં અનેક ભાઇયોંસે હાર્દિક સહાયતા મિલી હૈ . માનનીય શ્રી વકીલ
રામજીભાઈ માણેકચન્દ દોશીને અપને ભરપૂર ધાર્મિક વ્યવસાયોંમેંસે સમય નિકાલકર સારા
અનુવાદ બારીકીસે જાઁચ લિયા હૈ, યથોચિત સલાહ દી હૈ ઔર અનુવાદમેં આનેવાલી છોટી
બડી કઠિનાઇયોંકા અપને વિશાલ શાસ્ત્રજ્ઞાનસે હલ કિયા હૈ . ભાઈશ્રી ખીમચન્દ જેઠાલાલ
શેઠને ભી પૂરા અનુવાદ સાવધાનીપૂર્વક જાંચા હૈ ઔર અપને સંસ્કૃત ભાષાકે તથા શાસ્ત્રીય
જ્ઞાનકે આધારકે ઉપયોગી સૂચનાયેં દી હૈં
. બ્રહ્મચારી ભાઈશ્રી ચન્દૂલાલ ખીમચન્દ ઝોબાલિયાને
હસ્તલિખિત પ્રતિયોંકે આધારસે સંસ્કૃત ટીકામેં સુધાર કિયા હૈ, અનુવાદકા કિતના હી ભાગ
જાંચા હૈ, શુદ્ધિપત્ર, અનુક્રમણિકા ઔર ગાથાસૂચી તૈયાર કી હૈ, તથા પ્રૂફ સંશોધનકા કાર્ય
કિયા હૈ
ઇસ પ્રકાર વિધવિધ સહાયતા કી હૈ . ઇન સબ ભાઇયોંકા મૈં અન્તઃકરણપૂર્વક
આભાર માનતા હૂઁ . ઉનકી સહૃદય સહાયતાકે બિના અનુવાદમેં અનેક ત્રૂટિયાઁ રહ જાતીં . ઇનકે
અતિરિક્ત અન્ય જિનજિન ભાઇયોંકી ઇસમેં સહાયતા મિલી હૈ મૈં ઉન સબકા ઋણી હૂઁ .
મૈંને યહ અનુવાદ પ્રવચનસારકે પ્રતિ ભક્તિસે ઔર ગુરુદેવકી પ્રેરણાસે પ્રેરિત હોકર નિજ
કલ્યાણકે હેતુ, ભવભયસે ડરતેડરતે કિયા હૈ . અનુવાદ કરતે હુયે શાસ્ત્રકે મૂલ આશયમેં
કોઈ અન્તર ન પડને પાયે, ઇસ ઓર મૈંને પૂરીપૂરી સાવધાની રખી હૈ; તથાપિ અલ્પજ્ઞતાકે
કારણ ઉસમેં કહીં કોઈ આશય બદલ ગયા હો યા કોઈ ભૂલ રહ ગઈ હો તો ઉસકે લિયે
મૈં શાસ્ત્રકાર શ્રી કુન્દકુન્દાચાર્યભગવાન, ટીકાકાર શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવ ઔર મુમુક્ષુ
પાઠકોંસે અંતઃકરણપૂર્વક ક્ષમાયાચના કરતા હૂઁ
.

Page -13 of 513
PDF/HTML Page 20 of 546
single page version

background image
મેરી આંતરિક ભાવના હૈ કિ યહ અનુવાદ ભવ્ય જીવોંકો જિનકથિત વસ્તુવિજ્ઞાનકા
નિર્ણય કરાકર, અતીન્દ્રિય જ્ઞાન ઔર સુખકી શ્રદ્ધા કરાકર, પ્રત્યેક દ્રવ્યકા સંપૂર્ણ સ્વાતંત્ર્ય
સમઝાકર, દ્રવ્યસામાન્યમેં લીન હોનેરૂપ શાશ્વત સુખકા પંથ દિખાયે
. ‘પરમાનન્દરૂપી
સુધારસકે પિપાસુ ભવ્ય જીવોંકે હિતાર્થ’ શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવને ઇસ મહાશાસ્ત્રકી વ્યાખ્યા
કી હૈ
. જો જીવ ઇસમેં કથિત પરમકલ્યાણકારી ભાવોંકો હૃદયગત કરેંગે વે અવશ્ય
પરમાનન્દરૂપી સુધારસકે ભાજન હોંગે . જબ તક યે ભાવ હૃદયગત ન હોં તબ તક નિશ
દિન યહી ભાવના, યહી વિચાર, યહી મંથન ઔર યહી પુરુષાર્થ કર્તવ્ય હૈ . યહી
પરમાનન્દપ્રાપ્તિકા ઉપાય હૈ . શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવ દ્વારા તત્ત્વદીપિકાકી પૂર્ણાહુતિ કરતે હુયે
ભાવિત ભાવનાકો ભાકર યહ ઉપોદ્ઘાત પૂર્ણ કરતા હૂઁ‘‘આનન્દામૃતકે પૂરસે પરિપૂર્ણ
પ્રવાહિત કૈવલ્યસરિતામેં જો નિમગ્ન હૈ, જગત્કો દેખનેકે લિયે સમર્થ મહાજ્ઞાનલક્ષ્મી જિસમેં
મુખ્ય હૈ, જો ઉત્તમ રત્નકે કિરણોંકે સમાન સ્પષ્ટ હૈ ઔર જો ઇષ્ટ હૈ
ઐસે પ્રકાશમાન
સ્વતત્ત્વકો જીવ સ્યાત્કારલક્ષણસે લક્ષિત જિનેન્દ્રશાસનકે વશ પ્રાપ્ત હોં .’’
શ્રુતપંચમી, વિ૦ સં૦ ૨૦૦૪
જો જાણંદિ અરહંતં દવ્વત્તગુણત્તપજ્જયત્તેહિં .
સો જાણદિ અપ્પાણં મોહો ખલુ જાલિ તસ્સ લયં ..
જીવો વવગદમોહો ઉવલદ્ધો તચ્ચમપ્પણો સમ્મં .
જહદિ જદિ રાગદોસે સો અપ્પાણં લહદિ સુદ્ધં ..
સવ્વે વિ ય અરહંતા તેણ વિધાણેણ ખવિદકમ્મંસા .
કિચ્ચા તધોવદેસં ણિવ્વાદા તે ણમો તેસિં ..
શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્યદેવ
હિમ્મતલાલ જેઠાલાલ શાહ