Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 182 of 186
PDF/HTML Page 194 of 198

 

૧૮૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

(દોહા)

અમૃતચન્દ્ર મુનીન્દ્રકૃત ગ્રંથ શ્રાવકાચાર,
અધ્યાતમરૂપી મહા આર્યા છન્દ જુ સાર;
પુરુષારથકી સિદ્ધિકો જામેં પરમ ઉપાય,
જાહિ સુનત ભવભ્રમ મિટૈ આતમ તત્ત્વ લખાય.
ભાષા ટીકા તા ઉપર કીની ટોડરમલ્લ,
મુનિવરકૃત બાકી રહી તાકે માંહિ અચલ;
યે તો પરભવકું ગયે જયપુર નગર મંઝાર,
સબ સાધર્મી તબ કિયો મનમેં યહૈ વિચાર.
ગ્રન્થ મહા ઉપદેશમય પરમ ધામકો મૂલ,
ટીકા પૂરણ હોય તો મિટે જીવકી ભૂલ;
સાધર્મિનમેં મુખ્ય હૈં રતનચન્દ્ર દીવાન,
પૃથ્વીસિંહ નરેશકો શ્રદ્ધાવાન સુજાન.
તિનકે અતિરુચિ ધર્મસોં સાધર્મિન સોં પ્રીતિ,
દેવ–શાસ્ત્ર–ગુરુકી સદા ઉરમેં મહા પ્રતીત;
આનન્દ સુત તિનકો સખા નામ જુ દૌલતરામ,
ભૃત્ય ભૂપકો કુલ વણિક જાકો બસવે ધામ.
કુછ ઇક ગુરુ પરતાપસેં કીનોંઈ ગ્રન્થ અભ્યાસ,
લગન લગી જિનધર્મસોં જિન દાસન કો દાસ;
તાસૂં રતન દીવાનને કહી પ્રીતિ ધર એહ,
કરિયે ટીકા પૂરણા ઉર ધર ધર્મ સનેહ.
તબ ટીકા પૂરણ કરી ભાષારૂપ નિધાન,
કુશલ હોય ચહું સંઘકો લહે જીવ નિજ જ્ઞાન;
સુખી હોય રાજા પ્રજા હોય ધર્મકી વૃદ્ધિ,
મિટેં દોષ દુઃખ જગતકે પાવેં ભવિજન સિદ્ધિ.
અઠારહસૈં ઊપરે સંવત સત્તાઈસ,
માસ માર્ગશિર ઋતુ શિશિર સુદિ દોયજ
રજનીશ.