Ratnakarand Shravakachar (Gujarati). GyAnAdhikAr Shlok: 42 samyakgyAnanu swarup lakshaN.

< Previous Page   Next Page >


Page 108 of 315
PDF/HTML Page 132 of 339

 

૧૧૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
જ્ઞાનાધિાકાર

अथ दर्शनरूपं धर्मं व्याख्याय ज्ञानरूपं तं व्याख्यातुमाह

अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्
निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ।।४२।।

‘वेद’ वेत्ति ‘यत्तदाहुर्ब्रुवते ‘ज्ञानं भावश्रुतरूपं के ते ? ‘आगमिनः’ आगमज्ञाः कथं वेद ? ‘निःसन्देहं’ निःसंशयं यथा भवति तथा ‘बिना च विपरीतात्’ विपरीताद्विपर्ययाद्विनैव विपर्ययव्यवच्छेदेनेत्यर्थः तथा ‘अन्यूनं’ परिपूर्णं सकलं वस्तुस्वरूपं

હવે સમ્યગ્દર્શનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરીને જ્ઞાનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવાને કહે છે

સમ્યગ્જ્ઞાનનું સ્વરુપ (લક્ષણ)
શ્લોક ૪૨

અન્વયાર્થ :[यत् ] જે (વસ્તુસ્વરૂપને) [अन्यूनम् ] ન્યૂનતા રહિત, [अनतिरिक्तं ] અધિકતારહિત, [विपरीतात् विना ] વિપરીતતા વિનાવિપરીતતા રહિત, [च ] અને [निःसंदेहम् ] સંદેહરહિત [याथातथ्यं ] જેમ છે તેમ [वेद ] જાણે છે, [तत् ] તેને [आगमिनः ] ગણધરો યા શ્રુતકેવલીઓ [ज्ञानं ] સમ્યગ્જ્ઞાન [आहुः ] કહે છે.

ટીકા :यद् वेद तद् आगमिनः ज्ञानं आहुः’ જે (નીચેની રીતે) જાણે છે તેને આગમના જાણનારા (ગણધરો અથવા શ્રુતકેવલીઓ) ભાવશ્રુતરૂપ જ્ઞાન કહે છે. કેવી રીતે જાણે છે? निःसंदेहं’ નિઃસંશયપણે विना च विपरीतात्’ વિપર્યય રહિત જવિપર્યયના વ્યવચ્છેદ પૂર્વકએવો અર્થ છે. તથા अन्यूनं’ પરિપૂર્ણસકલ વસ્તુસ્વરૂપને નહિ કે ન્યૂન વિકલ વસ્તુસ્વરૂપને.