Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 45 charNaNuyoganu swarup.

< Previous Page   Next Page >


Page 118 of 315
PDF/HTML Page 142 of 339

 

૧૨૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तथा

गृहमेध्यनगाराणां चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम्
चरणानुयोगसमयं सम्यग्ज्ञानं विजानाति ।।४५।।

‘सम्यग्ज्ञानं’ भावश्रुतरूपं ‘विजानाति’ विशेषेण जानाति कं ? ‘चरणानुयोगसमयं’ આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.’’

‘‘પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદ કષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે. હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદ કષાય થઈ શકે છે, તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રતદાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્તસાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે; માટે તે વિશેષ કાર્યકારી છે....... ૪૪.

ચરણાનુયોગનું સ્વરુપ
શ્લોક ૪૫

અન્વયાર્થ :[सम्यग्ज्ञानम् ] સમ્યગ્જ્ઞાન, [गृहमेध्यनागराणाम् ] ગૃહસ્થ, (શ્રાવક) અને મુનિઓનાં [चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम् ] ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા [चरणानुयोगसमयम् ] ચરણાનુયોગ શાસ્ત્રને [विजानाति ] જાણે છે.

ટીકા :सम्यग्ज्ञानं’ ભાવશ્રુતરૂપ જ્ઞાન, विजानाति’ વિશેષ પ્રકારે જાણે છે. કોને? चरणानुयोगसमयं’ ચારિત્રના પ્રતિપાદક આચારાદિ શાસ્ત્રને. કેવા (શાસ્ત્રને)? १. इतोग्रे क पुस्तके इयं गाथा समुपलभ्यतेतवचारित्तमुणीणं किरियाणं रिद्धिसहियाणं उवसग्गं सण्णासं

चरणाणिउगं पसंसंति ’ गाथेयं चरणानुयोगलक्षणपरा केनचित् ‘गृहमेध्यनगाराणाम्’ इति श्लोकस्य
टीकायामवतारिता, लेखकप्रमादेन च करणानुयोगलक्षणे संमिलिता भवेत् इति प्रतिभाति

૨. મોક્ષમાર્ગ પ્રકાશકગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૨, ૨૭૩.

વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૭ થી ૨૮૦, ૨૯૨, ૨૯૩. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૯૨.