૧૨૮ ]
तथा१ —
‘सम्यग्ज्ञानं’ भावश्रुतरूपं । ‘विजानाति’ विशेषेण जानाति । कं ? ‘चरणानुयोगसमयं’ આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.’’૨
‘‘પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદ કષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે. હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદ કષાય થઈ શકે છે, તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત – દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત – સાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે; માટે તે વિશેષ કાર્યકારી છે.......૩ ૪૪.
અન્વયાર્થ : — [सम्यग्ज्ञानम् ] સમ્યગ્જ્ઞાન, [गृहमेध्यनागराणाम् ] ગૃહસ્થ, (શ્રાવક) અને મુનિઓનાં [चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम् ] ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા [चरणानुयोगसमयम् ] ચરણાનુયોગ શાસ્ત્રને [विजानाति ] જાણે છે.
ટીકા : — ‘सम्यग्ज्ञानं’ ભાવશ્રુતરૂપ જ્ઞાન, ‘विजानाति’ વિશેષ પ્રકારે જાણે છે. કોને? ‘चरणानुयोगसमयं’ ચારિત્રના પ્રતિપાદક આચારાદિ શાસ્ત્રને. કેવા (શાસ્ત્રને)? १. इतोग्रे क पुस्तके इयं गाथा समुपलभ्यते – तवचारित्तमुणीणं किरियाणं रिद्धिसहियाणं । उवसग्गं सण्णासं
૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૨, ૨૭૩.
વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૭ થી ૨૮૦, ૨૯૨, ૨૯૩. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૯૨.