Ratnakarand Shravakachar (Gujarati). Pahelo AdhikAr.

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 339

 

श्रीवीतरागाय नमः।
શ્રીસમન્તભદ્રસ્વામીવિરચિત
શ્રી
રત્નકરંMક શ્રાવકાચાર
શ્રીપ્રભાચંદ્રાચાર્યવિનિર્મિત સંસ્કૃતટીકા
(मङ्गलाचरण)
समन्तभद्रं निखिलात्मबोधनं
जिनं प्रणम्याखिलकर्मशोधनम्
निबन्धनं रत्नकरण्डके परं
करोमि भव्यप्रतिबोधनाकरम् ।।।।
મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ

ટીકાકાર આચાર્ય પ્રભાકર ટીકાની શરૂઆતમાં મંગલાચરણ પૂર્વક ટીકા કરવાની પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કેઃ

અન્વયાર્થ :[निखिलात्मबोधनम् ] જેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપના જાણનાર છે એવા, [अखिलकर्मशोधनम् ] જેઓ સમસ્ત કર્મનો નાશ કરનારા છે એવા, [भव्यप्रतिबोधनाकरम् ] જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારા છે એવા, [समन्तभद्र परं जिनम् ] સમંતભદ્ર જિનેશ્વરદેવને (સમસ્ત પ્રકારે કલ્યાણથી યુક્ત એવા બહારથી અને १. कर्मसाधनम् घ० २. रत्नकरण्डकं ग० ३. भक्त्या ख०