Samaysar (Gujarati). Vishyanukramnika.

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 673

 

background image
વિ ષ યા નુ ક્ર મ ણિ કા

વિષય

ગાથા
વિષય
ગાથા
દુઃખ પામે છે; તેથી સ્વભાવમાં સ્થિર
થાય
સર્વથી જુદો થઈ એકલો સ્થિર
પૂર્વરંગ

(પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું

થાયત્યારે સુંદર (ઠીક) છે . . . . .
છે; તેમાં જીવ નામના પદાર્થનું સ્વરૂપ કહ્યું
છે.) .... ....
જીવને જુદાપણું અને એકપણું પામવું
દુર્લભ છે; કેમ કે બંધની કથા તો સર્વ
પ્રાણી કરે છે, એકત્વની કથા વિરલ
જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન...

મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા . . . . . . . . . . (આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે,

એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર
દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને
જીવ-પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળના
સંયોગથી વિભાવપરિણતિ પણ છે; કેમ કે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક
પુદ્ગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ
પરિણમે છે અને એના નિમિત્તથી કાર્મણ-
વર્ગણારૂપ પુદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે
બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની
અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે
નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો
ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી
જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની
સ્વસમય-પરસમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે
જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રભાવરૂપ
પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે
સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે
પુદ્ગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન
આ એકત્વની કથાને અમે સર્વ નિજ વિભવથી
કહીએ છીએ; તેને અન્ય જીવો પણ પોતાના
અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો.....
શુદ્ધનયથી જોઈએ તો જીવ અપ્રમત્ત-પ્રમત્ત
બન્ને દશાઓથી જુદો એક જ્ઞાયકભાવ
માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે
તે સંબંધી . . . . . . . . . . . . . . . .
આ જ્ઞાયકભાવમાત્ર આત્માને દર્શન-જ્ઞાન-
ચારિત્રના ભેદરૂપ પણ અશુદ્ધપણું નથી,
જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે . . . . . .
વ્યવહારનય આત્માને અશુદ્ધ કહે છે તે
વ્યવહારનયના ઉપદેશનું પ્રયોજન . . . .
વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કઈ રીતે છે
૯-૧૦
તેનું, શ્રુતકેવળીના દ્રષ્ટાંત દ્વારા, નિરૂપણ
શુદ્ધનય સત્યાર્થ અને વ્યવહારનય અસત્યાર્થ
૧૧
કહેલ છે . . . . . . . . . . . . . . . .
જે સ્વરૂપના શુદ્ધ પરમભાવને પ્રાપ્ત થયા છે
તેમને તો શુદ્ધનય જ પ્રયોજનવાન છે, અને
જેઓ સાધક અવસ્થામાં છે તેમને
વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .

જીવનો પુદ્ગલકર્મ સાથે બંધ હોવાથી

પરસમયપણું છે તે સુંદર નથી, કારણ કે
એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં
૧૨