શ્વાસ સુધી બ્ર. હરિભાઈનો હાથ ગુરુદેવશ્રીના હાથમાં જ હતો, આવી
આદર્શ હતી તેમની ગુરુ વૈયાવચ્ચ.
આ કાળમાં જેની પ્રાપ્તિ સૌથી ઉત્કૃષ્ટ કહીએ તે સમાધિમરણ
તેમના જીવનના ચરિત્રનું એક સુવર્ણપૃષ્ઠ બને તેવું ભવ્ય હતું. જે માત્ર
શૂરવીર સાધકને જ પ્રાપ્ત થાય તેવું મૃત્યુ, મહા-મહોત્સવ બની ગયું.
બાલ બ્રહ્મચારી હરિલાલ જૈન
જન્મ: વીર સંવત ૨૪૫૧, પોષ સુદ પૂનમ,
જેતપર (મોરબી)
પિતાજી : શ્રી અમૃતલાલ કાશીદાસ મહેતા
(નિત્ય અભ્યાસુ–શ્રીમદ્ સત્સંગ મોરબીના પ્રવચનકાર)
માતુશ્રી: અચરતમા
બ્રહ્મચર્ય વ્રત: વીર સંવત ૨૪૭૩, ફાગણ સુદ ૧
સ્વાનુભૂતિ દિન : વીર સંવત ૨૪૯૭, અષાઢ વદ ૭
સ્વર્ગવાસ-
: વીર સંવત ૨૫૧૪, માગશર વદ ૩
(સમાધિમરણ) (તા. ૮-૧૨-૧૯૮૭)
બ્ર. હરિલાલ જૈન દ્વારા રચિત
વીતરાગી જૈન સાહિત્ય
(૧) જૈન બાળપોથી
ભાગ-૧, ભાગ-૨
(૨) વીતરાગ વિજ્ઞાન
(છઢાળા પ્રવચન)
(૩) સમ્યગ્દર્શન ભાગ ૧–૮
(૪) આત્મભાવના
(૫) આત્મપ્રસિદ્ધિ
(૬) આત્મવૈભવ
(૭) જૈનધર્મકી કહાનિયાં
ભાગ-૧ થી ૨૧ (હિન્દી)
(૮) બે સખી
(૯) હનુમાન ચરિત્ર
(૧૦) મહારાણી ચેલણા
(૧૧) ચોવીસ તીર્થંકર મહાપુરાણ
(૧૨) અકલંક–નિકલંક
(૧૩) દર્શન પ્રતિજ્ઞા
(૧૪) સમ્યક્ત્વ કથા
(૧૫) ભગવતી આરાધના
( ૧૧ )