મહાન ઉપકાર છે.....તેમને નમસ્કાર હો.
स च भवति सुशास्त्रात् तस्य चोत्पत्तिः आप्तात् ।
इति भवति स पूज्य तत्प्रसादात् प्रबुद्धेः
न हि कृतमुपकारं साधवो विस्मरंति ।।
ઇષ્ટ ફળની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે, તેમના પ્રસાદથી
પ્રબુદ્ધ થયેલા બુધજનોવડે તે આપ્તપુરુષો પૂજનીય છે;
કેમકે સત્પુરુષ – ધર્માત્માઓ પોતાના ઉપર કરેલા
પંચપરમેષ્ઠી ભગવંતોના ઉપકારને કદી ભૂલતા નથી.