Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 127 of 237
PDF/HTML Page 140 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૨૭
नमः श्री वर्द्धमानाय
ઉ પ કા ર
જેમના પ્રતાપથી આ આત્મા સ્વાનુભૂતિ પામ્યો અને
પોતાના ઇષ્ટ પદની પ્રાપ્તિ થઈ એવા મહાવીર ભગવાનનો
મહાન ઉપકાર છે.....તેમને નમસ્કાર હો.
अभिमतफलसिद्धेः अभ्युपायः सुबोधः
स च भवति सुशास्त्रात् तस्य चोत्पत्तिः आप्तात् ।
इति भवति स पूज्य तत्प्रसादात् प्रबुद्धेः
न हि कृतमुपकारं साधवो विस्मरंति ।।
શાસ્ત્રની ઉત્પત્તિ ‘આપ્ત’ એટલે સર્વજ્ઞદેવ અને પરમ
ગુરુઓથી થાય છે; અને તેના વડે સુબોધ પ્રગટે છે કે જે
ઇષ્ટ ફળની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે, તેમના પ્રસાદથી
પ્રબુદ્ધ થયેલા બુધજનોવડે તે આપ્તપુરુષો પૂજનીય છે;
કેમકે સત્પુરુષ – ધર્માત્માઓ પોતાના ઉપર કરેલા
પંચપરમેષ્ઠી ભગવંતોના ઉપકારને કદી ભૂલતા નથી.