વિદ્યાધરના ભવમાં સ્વયંબુદ્ધ – મંત્રીએ મને જૈનધર્મના સંસ્કાર
આપ્યા; પણ વિષયોને વશ હું સમ્યગ્દર્શન ન પામ્યો. ત્યાંથી
દેવલોકમાં જઈને પછી હું વજ્રજંઘરાજા થયો ને બે મુનિવરોને
આહારદાન દઈ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાં હું સમ્યગ્દર્શન
પામ્યો; તેની મજાની વાત સાંભળો : –
આવ્યા ને મને આશીર્વાદ આપીને કહ્યું : હે આર્ય
આવ્યો છું; માટે તું હમણાં જ સમ્યક્ત્વનું ગ્રહણ કર.....અત્યારે જ
તેની પ્રાપ્તિનો અવસર છે.
થઈ, આત્માને લક્ષગત કરતાં મને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
થઈ. અહો, ધન્ય શ્રીગુરુનો ઉપકાર!
મોક્ષપુરીમાં બિરાજું છું. મારી આ કથા સાંભળીને તમે પણ
સમ્યગ્દર્શન પામજો ને વેલાવેલા મોક્ષપુરીમાં આવજો.