Samyak Darshan Part 7 8 (Gujarati). Sinhmathi Sarvagna.

< Previous Page   Next Page >


Page 6 of 237
PDF/HTML Page 19 of 250

 

background image
૬ : એક સિંહની આત્મકથા )
( સમ્યગ્દર્શન
આત્મજ્ઞાન પામીને સિંહમાંથી જે સર્વજ્ઞ થઈ ગયો,
તે જીવ પોતાની આત્મકથા કહે છે :
એકવાર હું માંસભક્ષી સિંહ હતો; ત્યારે
મહાભાગ્યે મને મુનિવરોનો સમાગમ મળ્યો. તેમના
ક્ષણભરના સમાગમથી મારા ક્રૂરપરિણામ છૂટીને
શાંતપરિણામ થયા.....અને તેમના ઉપદેશથી તત્કાળ
આત્મજ્ઞાન પામીને હું પરમાત્મ – પંથનો પથિક બન્યો.
મુનિવરોના સમાગમથી આત્મજ્ઞાન થવાની મારી એ
સુંદર કથા હું કહું છું, જે તમનેય આત્મજ્ઞાનની પ્રેરણા
આપશે.
સિં હ માં થી.....સ ર્વ જ્ઞ