ક્ષણભરના સમાગમથી મારા ક્રૂરપરિણામ છૂટીને
શાંતપરિણામ થયા.....અને તેમના ઉપદેશથી તત્કાળ
આત્મજ્ઞાન પામીને હું પરમાત્મ – પંથનો પથિક બન્યો.
મુનિવરોના સમાગમથી આત્મજ્ઞાન થવાની મારી એ
સુંદર કથા હું કહું છું, જે તમનેય આત્મજ્ઞાનની પ્રેરણા
આપશે.
Samyak Darshan Part 7 8 (Gujarati). Sinhmathi Sarvagna.
Page 6 of 237
PDF/HTML Page 19 of 250