Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 102 of 103
PDF/HTML Page 114 of 115

 

background image
૧૦૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સહી શકે? શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે કે
‘प्रतीतिविलोपो हि स्याद्वादिभिर्न क्षमं सोढुं’
અર્થઃજે સ્યાદ્વાદી છે તેનાથી પોતાની પ્રતીતિ જે
શ્રદ્ધાન તેનો વિલાપજે અન્યના કથનથી સદૂષણપણું (તે) સહ્યું
જતું નથી. કારણ કેદૂષણસહિત સદોષશ્રદ્ધાન થવાથી પછી
નિર્દોષદૂષણરહિત શ્રદ્ધાનનો આશ્રય થતો નથી.
ઇતિ સર્વજ્ઞસત્તા સ્વરૂપ સંપૂર્ણ.
મંગલમય મંગલકરણ, વીતરાગવિજ્ઞાન
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન ।।
૧. મંગલ = પવિત્રતાને લાવનાર અને અપવિત્રતાને ટાળનાર.
૨. વિજ્ઞાન = કેવલજ્ઞાન.
સમાપ્ત