પરમપૂજ્ય સદ્ગુરુદેવ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી પાસે થયેલું; તે
વાંચનમાં ભાગ લેનારા મુમુક્ષુ ભાઈઓને એવી ભાવના થયેલી કે
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર થાય તો વિશેષ લાભનું કારણ
થાય. સદ્ભાગ્યે કલોલના રહીશ આત્માર્થી ભાઈશ્રી સોમચંદ
અમથાલાલ શાહે તેનું ભાષાંતર કરી આપવાનું સ્વીકાર્યું, અને તે
પૂરું થતાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે અને કોઈ
પુસ્તકોને ધર્મનાં શાસ્ત્રો તરીકે માનવામાં આવે છે. નાનપણમાં
તેઓની માન્યતાનું તેમને પોષણ મળ્યા કરે છે અને મોટી ઉંમર
થતાં કુળધર્મના સ્થાનકે એ ગુરુઓ પાસે જતાં તે વિશેષપણે
પોષાય છે.
પ્રવેશ કરે છે. કેટલાક પોતે પોતાના કુળધર્મના અનુયાયી છે એમ
ગણી બીજા ધર્મ
એમ માને છે.