શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ધારૈં કુલિંગ લહિ મહતભાવ,
તે કુગુરુ જન્મજલ ઉપલનાવ;
જો રાગદ્વેષ મલકરિ મલીન,
વનિતા ગદાદિજુત ચિહ્ન ચીન. ૧૦.
તે હૈં કુદેવ તિનકી જુ સેવ,
શઠ કરત ન તિન ભવભ્રમણ છે વ;
રાગાદિ ભાવહિંસા સમેત,
દર્વિત ત્રસ થાવર મરણ ખેત. ૧૧.
જે ક્રિયા તિન્હૈં જાનહુ કુધર્મ,
તિન સરધૈ જીવ લહૈ અશર્મ;
યાકૂં ગૃહીત મિથ્યાત્વ જાન,
અબ સુન ગૃહીત જો હૈ અજ્ઞાન. ૧૨.
એકાન્તવાદ-દૂષિત સમસ્ત,
વિષયાદિકપોષક અપ્રશસ્ત;
કપિલાદિ-રચિત શ્રુતકો અભ્યાસ,
સો હૈ કુબોધ બહુ દેન ત્રાસ. ૧૩.
જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ,
ધરિ કરન વિવિધ વિધ દેહદાહ;
આતમ-અનાત્મકે જ્ઞાનહીન,
જે જે કરની તન કરન છીન. ૧૪.
તે સબ મિથ્યાચારિત્ર ત્યાગ,
અબ આતમ કે હિતપંથ લાગ;
જગજાલ-ભ્રમણકો દેહુ ત્યાગ,
અબ દૌલત ! નિજ આતમ સુપાગ. ૧૫.
૨૦૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય