શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ત્રીજી ઢાળ
સચ્ચા સુખ દો પ્રકારકા, મોક્ષમાર્ગ કથન,
સમ્યક્દર્શનકી મહિમા
(નરેન્દ્ર છન્દઃ જોગીરાસા)
આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા બિન કહિયે,
આકુલતા શિવમાંહિ ન તાતૈં, શિવમગ લાગ્યો ચહિયે;
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણ શિવ-મગ, સો દ્વિવિધ વિચારો,
જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો. ૧.
પરદ્રવ્યનતૈં ભિન્ન આપમેં રુચિ, સમ્યક્ત્વ ભલા હૈ,
આપરૂપકો જાનપનોં સો, સમ્યગ્જ્ઞાન કલા હૈ;
આપરૂપમેં લીન રહે થિર, સમ્યક્ચારિત સોઈ,
અબ વ્યવહાર મોખમગ સુનિયે, હેતુ નિયતકો હોઈ. ૨.
જીવ અજીવ તત્ત્વ અરુ આસ્રવ, બંધ રુ સંવર જાનો,
નિર્જર મોક્ષ કહે જિન તિનકો, જ્યોં કા ત્યોં સરધાનો;
હૈ સોઈ સમકિત વ્યવહારી, અબ ઇન રૂપ બખાનો,
તિનકો સુન સામાન્ય – વિશેષૈં, દિઢ પ્રતીત ઉર આનો. ૩.
બહિરાતમ, અંતર-આતમ, પરમાતમ જીવ ત્રિધા હૈ,
દેહ-જીવકો એક ગિને બહિરાતમ તત્ત્વમુધા હૈ;
ઉત્તમ મધ્યમ જઘન ત્રિવિધકે અન્તર-આતમ જ્ઞાની,
દ્વિવિધ સંગ બિન શુધ-ઉપયોગી મુનિ ઉત્તમ નિજધ્યાની. ૪.
મધ્યમ અન્તર-આતમ હૈં જે, દેશવ્રતી, અનગારી,
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી;
સકલ નિકલ પરમાતમ દ્વૈવિધ, તિનમેં ઘાતિનિવારી,
શ્રી અરિહન્ત સકલ પરમાતમ, લોકાલોક નિહારી. ૫.
છહઢાળા ]
[ ૨૦૩