શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્ઞાનશરીરી ત્રિવિધ કર્મમલ, વર્જિત સિદ્ધ મહંતા,
તે હૈં નિકલ અમલ પરમાતમ, ભોગૈં શર્મ અનંતા;
બહિરાતમતા હેય જાનિ તજિ, અન્તર-આતમ હૂજૈ,
પરમાતમકો ધ્યાય નિરંતર, જો નિત આનંદ પૂજૈ. ૬.
ચેતનતા બિન સો અજીવ હૈ, પંચ ભેદ તાકે હૈં,
પુદ્ગલ પંચ વરન-રસ, ગંધ દો, ફરસ વસુ જાકે હૈં;
જિય-પુદ્ગલકો ચલન-સહાઈ, ધર્મદ્રવ્ય અનુરૂપી,
તિષ્ઠત હોય અધર્મ સહાઈ, જિન બિન-મૂર્તિ નિરૂપી. ૭.
સકલ દ્રવ્યકો વાસ જાસમેં, સો આકાશ પિછાનો,
નિયત વર્તના નિશિ-દિન સો, વ્યવહારકાલ પરિમાનો;
યોં અજીવ, અબ આસ્રવ સુનિયે, મન-વચ-કાય ત્રિયોગા,
મિથ્યા અવિરત અરુ કષાય, પરમાદ સહિત ઉપયોગા. ૮.
યે હી આતમકો દુખ કારણ, તાતૈં ઇનકો તજિયે,
જીવ પ્રદેશ બંધૈ વિધિસોં સો, બંધન કબહું ન સજિયે;
શમ-દમતૈં જો કર્મ ન આવૈ; સો સંવર આદરિયે,
તપ-બલતૈં વિધિ-ઝરન નિરજરા, તાહિ સદા આચરિયે. ૯.
સકલ કર્મતૈં રહિત અવસ્થા, સો શિવ, થિર સુખકારી,
ઇહિવિધ જો સરધા તત્ત્વનકી, સો સમકિત વ્યવહારી;
દેવ જિનેન્દ્ર, ગુરુ પરિગ્રહ બિન, ધર્મ દયાજુત સારો,
યેહુ માન સમકિતકો કારણ, અષ્ટ-અંગ-જુત ધારો. ૧૦.
વસુ મદ ટારિ, નિવારિ ત્રિશઠતા, ષટ્ અનાયતન ત્યાગો,
શંકાદિક વસુ દોષ વિના, સંવેગાદિક ચિત પાગો;
અષ્ટ અંગ અરુ દોષ પચીસોં, તિન સંક્ષેપૈ કહિયે,
બિન જાનેતૈં દોષગુનન કો, કૈસે તજિયે ગહિયે. ૧૧.
૨૦૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય