ભજનમાળા ][ ૧૨૫
શ્રી જિનેન્દ્ર સ્તવન
(રાગઃ મંડ)
મ્હારા તો નૈનાં મેં રહી છાય જિનંદ થાંકી મૂરત....(ટેક)
જો સુખ મો ઉર માંહી ભયો હૈ સો સુખ કહ્યો ન જાય..મ્હારા.૧
ઉપમા રહિત બિરાજત હો તુમ મોપે વરણી ન જાય,
ઐસી સુંદર છબી જાકે ઢિગ કોડ મદન છિપ જાય....મ્હારા. ૨
તન મન ધન નિછરાવલ કર કે ભક્તિ કરું મન લાય,
યહ વિનતિ સુન લેઉ નવલ કી જામન મરણ મિટાય..મ્હારા. ૩
✽
શ્રી નેમિનાથ – ભજન
(રાગઃ મંડ)
પ્યારા મ્હાનેં લાગો છો જી નેમ કુંવાર....(ટેક)
સૂરત થાંકી સોહની જી દેખત નૈન સંવાર,
ઓર બડાઈ થાંકી કાંઈ કરુંજી પુન્ય બઢે અઘ જાય...પ્યારા. ૧
ભોગ રોગ સમ જાન કે દિયે સર્વ છિટકાય,
બાલપને દીક્ષા ધરી સબ જગ અથિર લખાય....પ્યારા. ૨
નિજ આતમરસ પીયકે ભયે ત્રિભુવન કે રાય,
તુમ પદ પંકજ કો સદા નવલ નમેં શિરનાય...પ્યારા. ૩
✽