ભજનમાળા ][ ૧૩
જન્મ જરા મરણો ત્રણ દોષ
લગે હમકો પ્રભુ કાલ અનાઈ,
તાસુ નસાવન કો તુમ નામ
સુન્યો હમ વૈદ્ય મહા સુખદાઈ,
સો ત્રય દોષ નિવારનકો
તુમરે પદ સેવતુ હોં ચિત્ત લ્યાઇ,
બાર હિં બાર પુકારતુ હોં
જનકી વિનતિ સુનિયે જિનરાઈ.... ૨
દેખી દુઃખી પર હોત દયાલ
સુ હૈ ઇક ગ્રામપતિ શિરનાઈ,
હો તુમ નાથ ત્રિલોક પતિ
તુમસે હમ અર્જ કરે શિરનાઈ;
મો દુઃખ દૂર કરો ભવકે તસુ
કર્મનતેં પ્રભુ લેહુ છુટાઈ,
બાર હિં બાર પુકારતુ હોં
જનકી વિનતિ સુનિયે જિનરાઈ.... ૩
મોહ બડે રિપુ હૈ હમરે
હમરી બહુ હીન દશા કર પાઈ,
દુઃખ અનંત દિયે હમકો
હર ભાંતિન ભાંતિન દોષ લગાઈ;
મૈં ઇન વૈરિન કે વશ હ્વૈ
કરિકે ભટક્યો સુ કહ્યો નહીં જાઈ,