ભજનમાળા ][ ૪૫
[૪] કૈસે કેવલ જ્ઞાન ઉપાયો
અંતરાય કૈસે કિયે નિર્મૂલ,
સુરનર સેવે મુનિ ચર્ણ તુમારે
તો ભી નહીં પ્રભુ તુમકું ગરૂર....કિસવિધ.
[૫] કરત આશ અર દાસ નૈન સુખ
કીજે યહ મોહે દાન જરૂર,
જનમ જનમ પદ પંકજ સેવું
ઔર ન ચિત્ત કછુ ચાહ હજૂર....કિસવિધ.
✽
શ્રી જિનેન્દ્ર-સ્તવન
(તુમસે લાગી પ્રીતઃ પ્રભુજી)
તુમસે લાગે નૈન પ્રભુજી...તુમસે લાગે નૈન...
સુનકર સુયશ સુખદ શિવદાની, નામ તુમ્હારી શ્રી જિનવાણી,
આન પડે હૈ ચરન શરણમેં ભવભ્રમસે બેચેન પ્રભુજી. ૧
સહજ સ્વભાવ ભાવ નિજ પ્રગટે, ક્રૂર કુભાવ સ્વયં સબ વિઘટે,
જ્ઞાનાનંદ દિવાકર લખકર બીત ગઈ દુઃખ રૈન પ્રભુજી. ૨
તુમ સમાન નાહીં જગમાંહી, કહૈ જિસે પ્રભુ લખ પ્રભુતાહીં,
તીનલોક સિરમોર ધન્ય હૈ તુમ ગુણમણિ સુખ દૈન પ્રભુજી. ૩
જ્ઞાતાદ્રષ્ટા હૈ અવિનાશી, અતુલ વીર્ય બલ સુખકી રાશી,
નિજ પદકે સૌભાગ્ય સખા હો કારણ તુમ જિન વૈન પ્રભુજી.૪
✽