૧૭૦ ][ શ્રી જિનેન્દ્ર
જો અહિક્ષેત્ર વિધાન પઢૈ નિત અથવા ગાય સુનાવૈ,
શ્રી જિનભક્તિ ધરૈ મનમેં દિઢ, મનવાંછિત ફલ પાવૈ;
જુગલ વેદ વસુ એક અંગ ગણિ, બુધજન વત્સર જાન્યો,
મારગ શુકલ દશૈ રવિસાગર, ‘આશારામ’ બખાન્યો. ૨૦
શ્રી વૃષભજિન – સ્તવન
(વધાઈ)
લિયા ૠષભદેવ અવતાર, નિરત સુરપતિને કિયો આકે,
નિરત કિયો આકે, હરષાકે, પ્રભુજીકે દશ ભવ દરશાકે.
સરર સરર કર સારંગી તંબૂરા બાજે,
નાચે પોરી પોરી મટકાકે. ટેક.
પ્રથમ પ્રકાશી વાને ઇન્દ્રજાલ વિદ્યા ઐસી,
આજલૌં જગતમેં સુની ન કહૂં દેખી તૈસી.
આયો વહ છબીલો ચટકીલો હૈ મુકુટ બાંધ,
છમ્મ દેસી ફૂદો માનોં આ – કૂદો પૂનમકો ચાંદ.
મનકો હરત ગત ફરત પ્રભુકો પૂજૈ ધરનીકો શિર નાકે. ૧
ભુજૌં પૈ ચઢાયે હૈં હજારોં દેવ દેવી તાનૈં,
હાથોંકી હથેલીમેં જમાયે હૈં અખાડે તાનૈં,
તાધિન્ના તાધિન્ના તબલા કિટકિટ ધિત્તા ઉનકી પ્યારી લાગે,
ધુમકિટ ધુમકિટ બાજા બાજે નાચે પ્રભુકે આગે,
સૈનામેં રિઝાવૈ તિરછી એડ લગાવે ઉડજાવે ભજન ગાકે. ૨
છિનમેં જા વંદે વો તો નંદીશ્વર દ્વીપ આપ,
પાંચો મેર વંદે આ મૃદંગ પૈ લગાવૈ થાપ;