૧૭૨ ][ શ્રી જિનેન્દ્ર
તીન લોક મેં દિનકર પ્રગટે, ઘર ઘર મંગલાચારજી,
કેવલ કમલારૂપ નિરંજન, આદીશ્વર, જયકારજી. ૫.
❑
મંગલાષ્ટક
(કવિત્ત ૩૧ માત્રા)
સંઘસહિત શ્રીકુંદકુંદ ગુરુ, વંદનહેત ગયે ગિરનાર,
વાદ પર્યો તહં સંશયમતિસોં, સાક્ષી બદી અંબિકાકાર;
‘સત્ય’ પંથ નિરગ્રંથ દિગંબર, કહી સુરી તહં પ્રગટ પુકાર,
સો ગુરુદેવ વસૌ ઉર મેરે, વિઘનહરણ મંગલ કરતાર. ૧
સ્વામી સમંતભદ્ર મુનિરસોં શિવકોટી, હઠ કિયો અપાર,
વંદન કરો શંભુપિંડીકો, તબ ગુરુ રચ્યો સ્વયંભૂ ભાર;
વંદન કરત પિંડિકા ફાટી, પ્રગટ ભયે જિનચંદ્ર ઉદાર. સો૦ ૨
શ્રી અકલંકદેવ મુનિવરસોં, વાદ રચ્યૌ જહં બૌદ્ધ વિચાર,
તારાદેવી ઘટમેં થાપી, પટકે ઓટ કરત ઉચ્ચાર;
જીત્યો સ્યાદવાદબલ મુનિવર, બૌદ્ધબોધ તારા મદ ટાર. સો૦ ૩
શ્રીમત વિદ્યાનંદિ જબૈ, શ્રી દેવાગમથુતિ સુની સુધાર,
અર્થહેતુ પહુંચ્યો જિનમંદિર મિલ્યો અર્થ તહં સુખ દાતાર;
તબ વ્રત પરમદિગંબરકો ધર પર-મતકો કીનોં પરિહાર. સો૦ ૪
શ્રીમત માનતુંગ મુનિવર પર, ભૂપ કોપ જબ કિયૌ ગંવાર,
બંદ કિયો તાલોંમેં તબહી, ભક્તામર ગુરુ રચ્યૌ ઉદાર,
ચક્રેશ્વરી પ્રગટ તબ હ્વૈકૈ, બંધન કાટ કિયો જયકાર સો૦ ૫