૩૨ ][ શ્રી જિનેન્દ્ર
આરજ ખંડ વિહાર કરો ભવિજનકો પાર ઉતારે,
દુવિધ પરમ વિસ્તારી રે. બલિહારી તુ૦ ૪
ઔર અઘાતી ચાર કરમ તિનકો તુમને જબ ભાંજે,
નિરાકાર અવિકાર નિરંજન અજર અમર પદ સાજે,
તીન લોકકે શિખર આપ જાય બિરાજે,
આવાગમન નિવારી રે. બલિહારી તુ૦ ૫
ચાર જ્ઞાનકે ધારક ગણધર તિનહું પાર ન પાવેં,
ઇન્દ્ર ચન્દ્ર ધરનેન્દ્ર સુની ચરણારવિંદ તુમ ધ્યાવેં,
અમુલીક નંદ કહે મતિમંદ ‘હીરાચંદ’ કહા લગ ગુણ ગાવે.
તાર તાર ભતવારી રે. બલિહારી તુ૦ ૬
❑
શ્રી પંચપરમેÌી – સ્તવન
(સુનયનાનંદ છંદ – કડખો)
ઇન્દ્ર ધરણેંદ્ર નરઇન્દ્ર જગ ઈશકે;
હોય અનુચર ધરૈં છત્રત્રય શીશકે;
પંચકલ્યાન લહી ઘાતિયાં જય લયે,
ગણધરાદિક જજે પરમ હર્ષિત ભયે. ૧
જ્ઞાન દર્શન જુગલ યે અનંતે મહા,
ધ્યાન વર શુક્લ સો અનંતે સુખ લહા;
વીર્જ સો અનંત લહતે પરમદેવજી;
દ્યો પ્રભૂ શ્રેષ્ઠ મંગલ હમેં સેવજી. ૨