૪૨ ][ શ્રી જિનેન્દ્ર
અપાવન સાત કુધાત ભરીય,
ચિદાતમ સુદ્ધ સુભાવ ધરીય;
ધરૈ ઇનસોં જબ નેહ તબેવ,
સુઆવત કર્મ તબૈ વસુમેવ. ૬
જબૈ તન ભોગત જગત્ત ઉદાસ,
ધરૈ તબ સંવર નિર્જર આશ;
કરૈ જબ કર્મ કલંક વિનાશ;
લહે તબ મોક્ષ મહાસુખરાશ. ૭
તથા યહ લોક નરાકૃત નિત્ત,
વિલોકિય તે પરદ્રવ્ય વિચિત્ત;
સુઆતમ જાનન બોધ વિહીન,
ધરૈ કિન તત્ત્વ પ્રતીત પ્રવીન. ૮
જિનાગમજ્ઞાનરુ સંજમ ભાવ,
સબૈ નિજ જ્ઞાન વિના વિરસાવ;
સુદુર્લભ દ્રવ્ય, સુક્ષેત્ર, સુકાલ,
સુભાવ સબૈ જિહિંતેં શિવહાલ. ૯
લયૌ સબ જોગ સુપુણ્ય વશાય,
કહો કિમિ દીજિયે તાહિ ગંવાય;
વિચારત યોં લવકાંતિક આય,
નમેં પદ – પંકજ પુષ્પ ચઢાય. ૧૦
કહ્યૌ પ્રભુ ધન્ય કિયો સુવિચાર,
પ્રબોધ સુ યેમ કિયો જુ વિહાર;
તબૈ સવધર્મ તનો હરિ આય,
રચૌ શિબિકા ચઢિ આપ જિનાય. ૧૧