(૧૧) શ્રી વજ્રધર જિન – સ્તુતિ
(કવિત્ત)
અહો પ્રભુ પદમરથ, રાજાકે નંદનસુ,
તેરોઈ સુજસ તિહૂંપર ગાઈયતુ હૈ;
કેઈ તવ ધ્યાન ધરૈ, કેઈ તવ જાપ કરૈ,
કેઈ ચર્ણશર્ણતરૈ જીવ પાઈયતુ હૈ,
નગર સુસીમા સિધિ ધ્વજાપૈં વિરાજૈ શંખ,
માતુસરસ્વતિકે આનંદ બધાયતુ હૈ;
વજ્રધરનાથ સાથ શિવપુરી કરો કહિ,
તુમ દાસ નિશદીસ શીશ નાઈયતુ હૈ. ૧૧
(૧૨) શ્રી ચંદ્રાનન જિન – સ્તુતિ
(છપ્પય)
ચંદ્રાનનજિનદેવ સેવ સુર કરહિં જાસુ નિત,
પદ્માસન ભગવંત, ડિગત નહિ એક સમય ચિત;
પુંડરિનગરી જનમ, માતુ પદમાવતિ જાયે,
વૃષલચ્છન પ્રભુચરણ, ભવિક આનંદ જુ પાયે;
જસ ધર્મચક્ર આગેં ચલત, ઇતિભીતિ નાસંત સબ,
સુત વાલ્મીક વિચરંત જહં, તહં તહં હોત સુભિક્ષ તબ. ૧૨
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન – સ્તુતિ
(માત્રિક – કવિત)
લક્ષણ પદ્મ રેણુકા જનની, નગર વિનીતા જિનકો ગાંવ,
તીન લોકમેં કીરતિ જિનકી, ચંદ્રબાહુ જિન તિનકો નાંવ;
૯૦ ][ શ્રી જિનેન્દ્ર