પરદેશી રાજા છિનવાદી, ભેદ સુતત્ત્વ ભરમ સબ ટારે,
પંચમહાવ્રત ધર તૂ ‘ભૈયા’ મુક્તિપથ મુનિરાજ સિધારે.
❖
શ્રી જિનવાણી – સ્તવન
(રાગ – મેરી ભાવના)
જિનવાણી સુનિ સુરત સંભારે, જિન૦ – ટેક
સમ્યગ્દ્રષ્ટિ ભવનનિવાસી, ગહ વૃત કેવલ તત્ત્વ નિહારે. જિન૦ ૧
ભયે ધરણેન્દ્ર પદ્માવતિ પલમેં, જુગલનાગ પ્રભુ પાસ ઉબારે;
બાહુબલિ બહુમાન ધરત હૈ, સુનત વિનત શિવસુખ અવધારે. જિન૦ ૨
ગણધર સબૈ પ્રથમ ધુનિ સુનિકે; દુવિધ પરિગ્રહ સંગ નિવારે,
ગજસુકુમાલ વરસ વસુહીકે, દિક્ષા ગ્રહત કરમ સબ ટારે. જિન૦ ૩
મેઘકુંવર શ્રેણિકકો નંદન, વીરવચન નિજભવહિં ચિતારે;
ઔરહુ જીવ તરે જે ‘ભૈયા’, તે જિનવચન સબૈ ઉપગારે. જિન૦ ૪
❁
શ્રી જિનવાણી – સ્તવન
(છપ્પય)
બંદહુ ૠષભ જિનેન્દ્ર, અજિત સંભવ અભિનન્દન;
સુમતિ સુ પદ્મ સુપાર્શ્વ; બહુરિ ચન્દ્રપ્રભ વંદન;
સુવિધિ શીતલ શ્રેયાંશ, વાસુપૂજહિં સુખદાયક,
વિમલ અનંત રુ ધર્મ, શાન્તિ કુંથુ જુ શિવનાયક;
સ્તવન મંજરી ][ ૯૭
7