અર મલ મુનિસુવ્રત નમત, પાપ પુંજ પંકતિ હરિય,
નમિ નેમ પાર્શ્વ જિન વીર કહં, ભવિ ત્રિકાલ વંદન કરિય. ૧
(કવિત્ત – મનહર)
મિથ્યાગઢ ભેદ થયો અંધકાર નાશ ગયો,
સમ્યક્ પ્રકાશ લયો, જ્ઞાનકલા ભાસી હૈ;
અણુવ્રત ભાવ ધરેં મહાવ્રત અંગી કરે,
શ્રેણીધારા ચઢે કોઈ પ્રકૃતિ વિનાસી હૈ;
મોહકો પસારો ડારિ ઘાતિયાસુ કર્મ ટારિ,
લોકાલોકકો નિહારિ ભયો સુખરાસી હૈ;
સર્વહી વિનાશ કર્મ, ભયો મહાદેવ પર્મ,
વંદૈ ભવ્ય તાહિ નિત લોક અગ્રવાસી હૈ. ૨
નેકુ રાગ દ્વેષ જીત ભયે વીતરાગ તુમ,
તીનલોક પૂજ્યપદ યેહિ ત્યાગ પાયો હૈ;
યહ તો અનૂઠી બાત તુમ હી બતાય દેહુ,
જાની હમ અબહીં સુચિત્ત લલચાયો હૈ;
તનિકહૂ કષ્ટ નાહિં, પાઈયે અનન્ત સુખ,
અપને સહજમાંહિં આપ ઠહરાયો હૈ;
યામેં કહા લાગત હૈ, પરસંગ ત્યાગતહી,
જારિ દીજે ભ્રમ શુદ્ધ આપહી કહાયો હૈ. ૩
વીતરાગ દેવ સો તો બસત વિદેહક્ષેત્ર,
સિદ્ધ જો કહાવૈ શિવલોક મધ્ય લહિયે;
આચારજ ઉવઝાય દુહિમેં ન કોઊ યહાં,
સાધુ જો બતાયે સો તો દક્ષિણમેં કહિયે;
૯૮ ][ શ્રી જિનેન્દ્ર