શ્રાવક પુનીત સોઊ વિદ્યમાન યહાં નાહિં,
સમ્યક્કે સંત કોઊ જીવ સરદહિયે;
શાસ્ત્રકી શરધા તામેં બુદ્ધિ અતિ તુચ્છ રહી,
પંચમ સમૈમેં કહો કૈસે પંથ ગહિયે. ૪
તૂહી વીતરાગ દેવ રાગ દ્વેષ ટારિ દેખ,
તૂહી તો કહાવૈ સિદ્ધ અષ્ટ કર્મ નાસતૈં;
તૂહી તો આચારજ હૈ આચરૈ જુ પંચાચાર,
તૂહી ઉવઝાય જિનવાણીકે પ્રકાશતૈં;
પરકો મમત્વ ત્યાગ તૂહી હૈ સો ૠષિરાય,
શ્રાવક પુનીત વ્રત એકાદશ ભાસતેં;
સમ્યક્ સ્વભાવ તેરો શાસ્ત્ર પુનિ તેરી વાણી,
તૂહી ‘ભૈયા’ જ્ઞાની નિજરૂપકે નિવાસતેં. ૫
❑
શ્રી જિનગુણમાલા
(દોહા)
તીર્થંકર ત્રિભુવન તિલક તારક તરન જિનંદ;
તાસ ચરન વંદન કરૌં, મનધર પરમાનંદ. ૧
ગુણ છીયાલિસ સંયુગત, દોષ અઠારહ નાશ;
યે લક્ષણ જા દેવમેં, નિત પ્રતિ વંદોં તાસ. ૨
(ચૌપાઈ)
દશ ગુણ જાસુ જનમતૈં હોય, પ્રસ્વેદાદિક દોષ ન કોય,
નિર્મલતા મલરહિત શરીર, ઉજ્વલ રુધિર વરણ જિન ખીર. ૩
વજ્ર વૃષભ નારાચ પ્રમાન, સમ સુ ચતુર સંસ્થાન બખાન;
શોભન રૂપ મહા દુતિવન્ત, પરમ સુગન્ધ શરીર વસંત. ૪
સ્તવન મંજરી ][ ૯૯