પંથ વહૈ જહઁ સાધુ ચલૈ, સબ ચેતનકી ચરચા ચિત્ત લૈયે,
પંથ વહૈ જહઁ આપ વિરાજત, લોક અલોકકે ઇશ જુ ગૈયે;
પંથ વહૈ પરમાન ચિદાનંદ, જાકે ચલૈં ભવ ભૂલ ન ઐયે,
પંથ વહૈ જહઁ મોક્ષકો મારગ, સૂધે ચલે શિવલોકમેં જૈયે. ૨
✥
શ્રી જિનવર – સ્તુતિ
(સવૈયા)
કેવલીકે જ્ઞાનમેં પ્રમાણ આન સબ ભાસૈ,
લોક ઔ અલોકન કી જેતી કછુ બાત હૈ;
અતીત કાલ ભઈ હૈ અનાગતમેં હોયગી,
વર્તમાન સમૈકી વિદિત યોં વિખ્યાત હૈ;
ચેતન અચેતનકે ભાવ વિદ્યમાન સબૈ,
એક હી સમૈમેં જો અનંત હોત જાત હૈ;
ઐસી કછુ જ્ઞાનકી વિશુદ્ધતા વિશેષ બની,
તાકો ધની યહૈ હંસ કૈસેં વિલલાત હૈ. ૧
છ્યાનવે હજાર નાર છિનકમેં દીની છાર,
અરે મન તા નિહાર કાહે તૂ ડરત હૈ;
છહોં ખંડકી વિભૂતિ છાંડત ન બેર કીન્હી,
ચમૂ ચતુરંગનસોં નેહ ન ધરત હૈ;
નૌ નિધાન આદિ જે ચઉદહ રતન ત્યાગ,
દેહ સેતી નેહ તોર વન વિચરત હૈ.
૧૧૦ ][ શ્રી જિનેન્દ્ર