શ્રી ચતુર્વિંશતિતીર્થંકર – સ્તુતિ
(દોહા)
વીસ ચાર જગદીશકો, બંદોં શીસ નવાય,
કહું તાસ જયમાલિકા, નામકથન ગુણ ગાય. ૧
(પદ્ધરિ છન્દ ૧૬ માત્રા)
જય જય પ્રભુ ૠષભ જિનેન્દ્રદેવ,
જય જય ત્રિભુવનપતિ કરહિં સેવ;
જય જય શ્રી અજિત અનંત જોર,
જય જય જિહં કર્મ હરે કઠોર. ૨
જય જય પ્રભુ સંભવ શિવસરૂપ,
જય જય શિવનાયક ગુણ અનૂપ;
જય જય અભિનંદન નિર્વિકાર,
જય જય જિહિં કર્મ કિયે નિવાર. ૩
જય જય શ્રી સુમતિ સુમતિ પ્રકાશ,
જય જય સબ કર્મ નિકર્મ નાશ;
જય જય પદમપ્રભ પદ્મ જેમ,
જય જય રાગાદિ અલિપ્ત નેમ. ૪
જય જય જિનદેવ સુપાર્શ્વ પાસ,
જય જય ગુણપુંજ કહૈ નિવાસ;
૧૧૨ ][ શ્રી જિનેન્દ્ર