શ્રી અરહંત – સ્તુતિ
(સવૈયા ઇકતીસા)
જો અડોલ પરજંક મુદ્રાધારી સરવથા,
અથવા સુ કાઉસગ્ગ મુદ્રા થિરપાલ હૈ;
ખેત સપરસ કર્મ પ્રકૃતિકૈ ઉદૈ આયૈ,
બિના ડગ ભરૈ અંતરીચ્છ જાકી ચાલ હૈ.
જાકી થિતિ પૂરવ કરોડો આઠ વર્ષ ઘાટિ,
અંતરમુહૂરત જઘન્ય જગ-જાલ હૈ;
સો હૈ દેવ અઠારહ દૂષન રહિત તાકૌં,
બનારસિ કહૈ મેરી બંદના ત્રિકાલ હૈ.
❀
કેવળજ્ઞાન – સ્તુતિ
(સવૈયા ઇકતીસા)
પંચ પરકાર ગ્યાનાવરનકૌ નાસ કરિ,
પ્રગટી પ્રસિદ્ધ જગમાંહિ જગમગી હૈ;
જ્ઞાયક પ્રભામેં નાના જ્ઞેયકી અવસ્થા ધરિ,
અનેક ભઈ પૈ એકતાકે રસ પગી હૈ.
૨૦૬ ][ શ્રી જિનેન્દ્ર