યાહી ભાંતિ રહેગી અનંત કાલ પરજંત,
અનંત સકતિ ફૌરિ અનંતસૌં લગી હૈ;
નરદેહ દેવલમૈં કેવલ સરૂપ સુદ્ધ,
ઐસી ગ્યાન જ્યોતિકી સિખા સમાધિ જગી હૈ.
❀
ત્રિવિધ અમૃતચન્દ્ર – કલા
(સવૈયા ઇકતીસા)
અચ્છર અરથમૈં મગન રહૈ સદા કાલ,
મહાસુખ દૈવા જૈસી સેવા કામગવિકી;
અમલ અબાધિત અલખ ગુન ગાવના હૈ,
પાવના પરમ સુદ્ધ ભાવના હૈ ભવિકી.
મિથ્યાત તિમિર અપહારા વર્ધમાન ધારા,
જૈસી ઉભૈ જામલૌં કિરણ દીપૈં રવિકી;
ઐસી હૈ અમૃતચન્દ્ર – કલા ત્રિધારૂપ ધરૈ,
અનુભૌ દસા, ગરંથ ટીકા, બુદ્ધિ કવિકી.
❑
ગુરુગમ જ્ઞાન વિચાર
(રાગ – શાન્તિ જિનેશ્વર સાચો સાહિબ)
કર લે ગુરુગમ જ્ઞાન વિચારા — કર લે૦
નામ અધ્યાતમ ઠવણ દ્રવ્યથી,
ભાવ અધ્યાતમ ન્યારા....કર લે૦ ૧
સ્તવન મંજરી ][ ૨૦૭